મહુવા તાલુકાના ધામખડી ગામે રહેતા મોહનભાઈ રવિયાભાઈ પટેલ ઉ.વ.65 ને સરકારી આવાસ મંજુર થયેલ હતું જે આવાસનું બાંધકામ કરવાનું હોય જૂનું મકાન તોડી પાડ્યું હતું જૉ કે ત્યારબાદ નવા મકાનનું બાંધકામ શરૂ કર્યું ત્યારે જમીનની તકરારમાં કૌટુંબિક ઝઘડામાં ઘરનું કામ કુટુંબીઓ દ્વારા ઘરનું કામ અટકાવી દીધું હતું ત્યારબાદ આ વૃદ્ધ દંપતિઓ છત વિના વરસાદી માહોલમાં રહેવા મજબુર બન્યા હતા આર્થિક સ્થિતિ પણ સારી નહિ હોય વૈકલ્પિક વ્યવસ્થા પણ સારી થઈ શકી નહતી.ત્યારે છેલ્લા કેટલાક સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે આ ગરીબ પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું અને વરસાદી માહોલ વચ્ચે મોહનભાઈ રવિયાભાઈને તાવ આવ્યો હતો અને તેમાં તેમની તબિયત વધુ બગડી અને તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ત્યાં તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મહુવા પોલીસે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सनसवाडीत कंपनीतून खंडणी उकळणारे दोघे जेरबंद
सणसवाडीत कंपनीकडून खंडणी घेणारे दोघे जेरबंद
( शिक्रापूर प्रतिनिधी ) सणसवाडी ता. शिरुर येथील एका...
निजी अस्पताल में मोतियाबिंद ऑपरेशन के बाद आंख की रोशनी गई, डॉक्टर ने लौटाई फीस; परिजनों का हंगामा
भोजपुर जिले के आरा शहर के महावीर टोला स्थित एक निजी नेत्र अस्पताल में एक महिला के मोतियाबिंद...
સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીથી આગળ નિકળ્યા યોગી
સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીથી આગળ નિકળ્યા યોગી