વય મર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મામલતદાર ડી. એલ. ભાટિયા નિવૃત બનતા ધ્રાંગધ્રા તાલુકા સદન અને ધ્રાંગધ્રા વાણંદ સમાજ દ્વારા મામલતદાર ભાટિયાનાં સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા મધ્યે બ્રહ્મસમાજની વાડીમાં મામલતદાર કચેરીના પ્રાંત અધિકારી પટેલ સહીત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યાદગાર ગિફ્ટ, મોમેન્ટો અને ફુલહારથી સન્માનની શરૂઆત બાદ તાલુકા પંચાયતના ટીડીઓ શાહ અને ડીવાયએસપી પુરોહિત સહીત અનેક મહાનુભાવો થકી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાણંદ સમાજના મોભીઓ દ્વારા પોતાના જ્ઞાતિબંધુનાં ભવ્ય સન્માન સમારોહમાં વિશેષ આયોજન ગોઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી સાથે જોવા મળ્યા હતાં. સામાજિક કાર્યકરો, અધિકારીઓ દ્વારા મામલતદાર ભાટિયા દ્વારા જરૂરિયાત વર્ગ, વિધવા મહિલાઓ, દિવ્યાંગ વર્ગ તેમજ વૃધો માટે ટૂંક સમયમાં કરેલા કાર્યોને આવકાર્યા હતાં.મોટી સંખ્યામાં હાજરી સાથે સન્માન કાર્યક્રમ બાદ ભોજન અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sandeshkhali पर Adhir Ranjan ने Mamata पर किया हमला, कहा- शर्म आती है कि मैं बंगाल में रह रहा हूं...
Sandeshkhali पर Adhir Ranjan ने Mamata पर किया हमला, कहा- शर्म आती है कि मैं बंगाल में रह रहा हूं...
Iran ने पाकिस्तान पर हमला क्यों किया, पाकिस्तान क्या बोला? Iran-Pakistan Conflict | Jaish Al-Adl
Iran ने पाकिस्तान पर हमला क्यों किया, पाकिस्तान क्या बोला? Iran-Pakistan Conflict | Jaish Al-Adl
भारतीय समाज सेवा संस्था की संभाग स्तरीय बैठक डाबी में संपन्न, तीन जिलाध्यक्ष मनोनीत
बून्दी
फ़रीद खान
भारतीय समाज सेवा संस्था की संभाग स्तरीय बैठक डाबी मे हुई संपन्न तीन जिला...
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સહિત ગુજકેટના પરિણામમાં શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવનું ઉત્તમ પરિણામ.
આજ રોજ જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ સ્વરૂપે વાવની વસિષ્ઠ વિદ્યાલયના વિદ્યાર્થીએ...
Deepak Kesarkar on Uddhav Thackeray : ठाकरेंनी जोर लावला असता तर… केसरकरांना काय म्हणायचंय?
Deepak Kesarkar on Uddhav Thackeray : ठाकरेंनी जोर लावला असता तर… केसरकरांना काय म्हणायचंय?