વય મર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મામલતદાર ડી. એલ. ભાટિયા નિવૃત બનતા ધ્રાંગધ્રા તાલુકા સદન અને ધ્રાંગધ્રા વાણંદ સમાજ દ્વારા મામલતદાર ભાટિયાનાં સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા મધ્યે બ્રહ્મસમાજની વાડીમાં મામલતદાર કચેરીના પ્રાંત અધિકારી પટેલ સહીત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યાદગાર ગિફ્ટ, મોમેન્ટો અને ફુલહારથી સન્માનની શરૂઆત બાદ તાલુકા પંચાયતના ટીડીઓ શાહ અને ડીવાયએસપી પુરોહિત સહીત અનેક મહાનુભાવો થકી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાણંદ સમાજના મોભીઓ દ્વારા પોતાના જ્ઞાતિબંધુનાં ભવ્ય સન્માન સમારોહમાં વિશેષ આયોજન ગોઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી સાથે જોવા મળ્યા હતાં. સામાજિક કાર્યકરો, અધિકારીઓ દ્વારા મામલતદાર ભાટિયા દ્વારા જરૂરિયાત વર્ગ, વિધવા મહિલાઓ, દિવ્યાંગ વર્ગ તેમજ વૃધો માટે ટૂંક સમયમાં કરેલા કાર્યોને આવકાર્યા હતાં.મોટી સંખ્યામાં હાજરી સાથે સન્માન કાર્યક્રમ બાદ ભોજન અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Prashant Kishor: 'अच्छे नतीजे चाहिए तो राहुल गांधी को करना चाहिए ये काम', पीके ने कांग्रेस को दिया जीत का मंत्र
नई दिल्ली। राजनीतिक रणनीतिकार प्रशांत किशोर ने सुझाव दिया है कि अगर कांग्रेस को लोकसभा चुनाव...
કાંકરેજ ના તેરવાડા ગામની મહિલા મોરબી જુલતા બ્રિજની ઘટનામાં મૃત્યુ પામતા પરિવારજનોમાં માતમ
કાંકરેજ ના તેરવાડા ગામની મહિલા મોરબી જુલતા બ્રિજની ઘટનામાં મૃત્યુ પામતા પરિવારજનોમાં માતમ
व्यक्तिगत द्वेषातून आ . दुर्राणी यांच्या विरुद्ध भाजपाकडून सुडाचे राजकारण- एकनाथ शिंदे .
- राष्ट्रवादी काँग्रेस पदाधिकाऱ्यांचा पत्रकार परिषदेत आरोप .
भाजपा पदाधिकार्यांच्या आरोपांचे केले खंडन
पाथरी ता . (प्रतिनिधी)आ. बाबाजानी दुर्राणी यांच्याविरोधात मागील काही दिवसांपासून भाजपाकडून...
12 October को Almora के Jageshwar Dham जाएंगे PM Modi, पंडितों के लिए ड्रेस कोड लागू | Aaj Tak News
12 October को Almora के Jageshwar Dham जाएंगे PM Modi, पंडितों के लिए ड्रेस कोड लागू | Aaj Tak News