વય મર્યાદા નિવૃત્તિએ દરેક સરકારી કર્મચારી કે અધિકારીઓ માટે હંમેશા યાદગાર બનતી હોય છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મામલતદાર ડી. એલ. ભાટિયા નિવૃત બનતા ધ્રાંગધ્રા તાલુકા સદન અને ધ્રાંગધ્રા વાણંદ સમાજ દ્વારા મામલતદાર ભાટિયાનાં સન્માનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ્રાંગધ્રા મધ્યે બ્રહ્મસમાજની વાડીમાં મામલતદાર કચેરીના પ્રાંત અધિકારી પટેલ સહીત તમામ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા યાદગાર ગિફ્ટ, મોમેન્ટો અને ફુલહારથી સન્માનની શરૂઆત બાદ તાલુકા પંચાયતના ટીડીઓ શાહ અને ડીવાયએસપી પુરોહિત સહીત અનેક મહાનુભાવો થકી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વાણંદ સમાજના મોભીઓ દ્વારા પોતાના જ્ઞાતિબંધુનાં ભવ્ય સન્માન સમારોહમાં વિશેષ આયોજન ગોઠવી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજરી સાથે જોવા મળ્યા હતાં. સામાજિક કાર્યકરો, અધિકારીઓ દ્વારા મામલતદાર ભાટિયા દ્વારા જરૂરિયાત વર્ગ, વિધવા મહિલાઓ, દિવ્યાંગ વર્ગ તેમજ વૃધો માટે ટૂંક સમયમાં કરેલા કાર્યોને આવકાર્યા હતાં.મોટી સંખ્યામાં હાજરી સાથે સન્માન કાર્યક્રમ બાદ ભોજન અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  নাজিৰাত লাচিত বৰফুকনৰ জন্ম জয়ন্তী উপলক্ষে নাজিৰা মহকুমা প্ৰশাসনৰ কেৰিয়াৰ পৰামৰ্শ অনুষ্ঠান 
 
                      নাজিৰাত লাচিত বৰফুকনৰ জন্ম জয়ন্তী উপলক্ষে নাজিৰা মহকুমা প্ৰশাসনৰ কেৰিয়াৰ পৰামৰ্শ অনুষ্ঠান ।...
                  
   Ayodhya Ram Mandir: आज रामलला का दर्शन करेगी भजनलाल सरकार, अयोध्या रवाना हुए CM Bhajanlal Sharma 
 
                      Ayodhya Ram Mandir: आज रामलला का दर्शन करेगी भजनलाल सरकार, अयोध्या रवाना हुए CM Bhajanlal Sharma
                  
   ৰাজপথত দপদপকৈ জ্বলিল বিধায়ক শ্বেৰমান আলীৰ পুত্তলিকা 
 
                      গুৱাহাটী ক্লাৱত জ্বলিল বিধায়ক শ্বেৰমান আলীৰ পুত্তলিকা। জনাৰ্দন দেৱগোস্বামীৰ সম্পৰ্কে কৰা...
                  
   চাৰিদিনীয়াকৈ অনুষ্ঠিত হৈছে সোণাৰি ভৱানীপুৰ শ্মশান কালী পূজাৰ ৰূপালী জয়ন্তী বর্ষৰ কাৰ্যসূচী 
 
                      চাৰিদিনীয়াকৈ অনুষ্ঠিত  হৈছে সোণাৰি ভৱানীপুৰ শ্মশান কালী পূজাৰ ৰূপালী জয়ন্তী বর্ষৰ কাৰ্যসূচী।...
                  
   होमगार्ड जवान ने फांसी लगाकर की आत्महत्या, मृतक की पत्नी ने ढाबा संचालक पर लगाया प्रताड़ना का आरोप 
 
                      रामगंजमंडी मे होमगार्ड जवान ने फांसी लगाकर आत्महत्या कर ली। जवान ने बंद कमरे मे पंखे से साड़ी का...
                  
   
  
  
  
   
  