જસદણ રામેશ્વર મંદિર ખાતે ગુરુપૂર્ણિમાના કાર્યક્રમને લઈને ભરતભાઈ છાયાણી એ આપી પ્રતિક્રિયાઆવતીકાલે તારીખ 3-7-2023 ના રોજ ગુરુપૂર્ણિમા ના પવિત્ર દિવસે સવારે ગુરૂ પૂજન તેમજ જસદણના આસપાસના 122 દેવી-દેવતાઓને આહવાન કરી જસદણ શહેર સમસ્ત વરુણ યજ્ઞ તેમજ સ્વાન ભોજન તથા રક્તદાન કેમ્પનું આયોજન રાખવામાં આવેલ છે તો આ 

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

ચતુરવિધ કાર્યક્રમમાં પધારવા તેમજ ગુરૂ પૂજન કરવા તથા ગુરુદેવતા ના દર્શન કરવા પધારવા જસદણની ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ છે

સ્થળ :- ગોખલાણા રોડ રામેશ્વર મંદિર જસદણ

નિમંત્રક:- રામેશ્વર યુવક મંડળ 

રામેશ્વર મહિલા સત્સંગ મંડળ 

વરુણ યજ્ઞ સમિતિ જસદણ નું ભાવભર્યું આમંત્રણ પાઠવીયે છીયે