આજ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રાથમિક અને માધ્યમિક ચિત્ર પરીક્ષા દિયોદર તાલુકાના શાળાઓમાં યોજવામાં આવી હતી.ચિત્ર પરીક્ષા માં ત્રણ પેપર હતા..જેમાં પેપર ૧ નેચર , પેપર ૨ ભાત ચિત્ર અને પેપર ૩ સંયોજન ચિત્ર હતા. સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ સુધી દિયોદર ની પ્રાથમિક શાળાઓ જે ૩૬ પરીક્ષા કેન્દ્ર હતા.ત્યાં યોજાઈ હતી..દિયોદરમાં કુલ ૧૫૫૪ બાળકો એ પરીક્ષા આપી હતી.તમામ પરીક્ષા કેન્દ્ર પર શાંતિથી પરીક્ષા યોજાઈ હતી.આ કામગીરીમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રી અને બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર તેમજ તમામ સી.આર.સી. કૉ.ઓર્ડીનેટરના સુચારુ આયોજન થકી પરીક્ષા યોજવામાં આવી હતી.તથા જિલ્લા કક્ષાએ Dpeo સાહેબ શ્રી વિનુભાઈ પટેલ, નાયબ Dpeo સાહેબ શ્રી ભરતદાન ગઢવી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
mpassionate Senior Care at Athulya
mpassionate Senior Care at Athulya
Athulya Senior Care, the pioneering and largest...
સુરેન્દ્રનગર સબ જેલ ખાતે કેદીઓને રક્ષાબંધનના પર્વે બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી
સુરેન્દ્રનગર: ગઈકાલે સુરેન્દ્રનગર સબ જેલ ખાતે પવિત્ર રક્ષાબંધન તહેવાર નિમિત્તે કેદીઓને...
શખ્સો એ છરી, લાકડીઓ વડે હુમલો કર્યો
ઉનામાં જમીન કોર્ટમાં દાવા ચાલુ હોય જે મનદુખ રાખી હુમલો કર્યો; નવાબંદર મરીન પોલીસમાં ફરીયાદ નોંધાઇ
ઉનાના રામપરા ગામે આવેલ માલિકીની જમીન બાબતે કોર્ટમાં દાવા ચાલુ હતા. જે મનદુખના કારણે છ શખ્સો...
আজি জগতগুৰু শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাৱ তিথি।
আজি জগতগুৰু শ্ৰীমন্ত শংকৰদেৱৰ ৪৫৪ সংখ্যক তিৰোভাৱ তিথি। তিথি উপলক্ষে ৰাজ্যৰ প্ৰান্তে প্ৰান্তে...