આજ રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત પ્રાથમિક અને માધ્યમિક ચિત્ર પરીક્ષા દિયોદર તાલુકાના શાળાઓમાં યોજવામાં આવી હતી.ચિત્ર પરીક્ષા માં ત્રણ પેપર હતા..જેમાં પેપર ૧ નેચર , પેપર ૨ ભાત ચિત્ર અને પેપર ૩ સંયોજન ચિત્ર હતા. સવારે ૧૦.૩૦ થી ૫.૩૦ સુધી દિયોદર ની પ્રાથમિક શાળાઓ જે ૩૬ પરીક્ષા કેન્દ્ર હતા.ત્યાં યોજાઈ હતી..દિયોદરમાં કુલ ૧૫૫૪ બાળકો એ પરીક્ષા આપી હતી.તમામ પરીક્ષા કેન્દ્ર પર શાંતિથી પરીક્ષા યોજાઈ હતી.આ કામગીરીમાં શાળાના શિક્ષકો તેમજ શાળાના આચાર્યશ્રી અને બી.આર.સી. કૉ.ઓર્ડીનેટર તેમજ તમામ સી.આર.સી. કૉ.ઓર્ડીનેટરના સુચારુ આયોજન થકી પરીક્ષા યોજવામાં આવી હતી.તથા જિલ્લા કક્ષાએ Dpeo સાહેબ શ્રી વિનુભાઈ પટેલ, નાયબ Dpeo સાહેબ શ્રી ભરતદાન ગઢવી દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  દાહોદની સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે..... 
 
                      દાહોદની સરકારી ઈજનેરી કોલેજ ખાતે આઇડિયા જનરેશન ફોર ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ" અંગે સેમિનાર યોજાયો...
                  
   અરજણસુખમાં સાપ કરડી જતા  બાળકનું મોત, 
 
                      ચોમાસાની સિઝન હોય, હાલ જમીનમાંથી સરીસૃપ બહાર નીકળવાની ઘટના વધી રહી છે,• વાડીમાં ઓરડી પાસે...
                  
   ಕೋಲಾರದ ನರಸಾಪುರ ಕೈಗಾರಿಕಾ ಪ್ರದೇಶದ ಸಂತ್ರಸ್ತ ರೈತರಿಗೆ ಕೆಐಎಡಿಬಿ ಅಧಿಕಾರಿಗಳು ತಕ್ಷಣವೇ ಪರಿಹಾರ ನೀಡಬೇಕೆಂದು ನರಸಾಪುರ ಎಸ್. ನಾರಾಯಣಸ್ವಾಮಿ ಅವರು ಒತ್ತಾಯಿಸಿದರು. 
 
                      ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಜೈ ಭೀಮ್ ಭಾರತ" ಸಂಘಟನೆಯ ಪದಾಧಿಕಾರಿಗಳು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...
                  
   13 તારીખથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા મેયરની અપીલ 
 
                      13 તારીખથી શરૂ થનારા હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા મેયરની અપીલ
 
 
 
                  
   
  
  
  
   
  