સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Arvind Kejrival એ ગુજરાત ના ખેડૂતો માટે ગેરંટી જાહેર કરી
Arvind Kejrival એ ગુજરાત ના ખેડૂતો માટે ગેરંટી જાહેર કરી
Kolkata Rape-Murder Case: दुनियाभर में उठ रही न्याय की मांग | London | Doctors Protest | Aaj Tak
Kolkata Rape-Murder Case: दुनियाभर में उठ रही न्याय की मांग | London | Doctors Protest | Aaj Tak
दरेगाव शेतशिवारात सोयाबीन पिकांचे नुकसान,पंचनामे करून नुकसान भरपाईची निवेदनाद्वारे मागणी
दरेगाव शेतशिवारात सोयाबीन पिकाचे नुकसान
औंढा नागनाथः- तालुक्यातील दरेगाव या भागात...
Vivo T3 Pro 5G Launch: 5500mAh बैटरी और 50MP कैमरे वाला फोन आज होगा लॉन्च, दमदार प्रोसेसर से होगा लैस
वीवो आज अपने ग्राहकों के लिए एक बड़ी बैटरी फोन लाने जा रहा है। कंपनी आज अपनी T Series में एक नए...
राजापूर नाटे येथील पोलीस कर्मचाऱ्याचा स्थानकातच आत्महत्येचा प्रयत्न, जामिनावर सुटका
राजापूर: तालुक्यातील नाटे सागरी पोलीस ठाण्यातील पोलिस कर्मचाऱ्याने आत्महत्या...