સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Haryana में एक ऐसी शादी हुई, जिससे ये समाज काफ़ी कुछ सीख सकता है (BBC Hindi)
Haryana में एक ऐसी शादी हुई, जिससे ये समाज काफ़ी कुछ सीख सकता है (BBC Hindi)
নাজিৰাত অ' এন জি চিৰ বিৰুদ্ধে সৰৱ বিকলাংগ কল্যাণ সমিতি: নিযুক্তি, ঠিকা, বিনামূলীয়াকৈ চিকিৎসা আৰু ঔষধ যোগানৰ দাবীত অনশনত বহিল বিশেষ ভাৱে সক্ষম লোক
নাজিৰাত অ' এন জি চিৰ (ONGC ) বিৰুদ্ধে সৰৱ বিকলাংগ কল্যাণ সমিতি / নিযুক্তি , ঠিকা , বিনামূলীয়াকৈ...
આટકોટ પોલીસે દારૂ ની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલ ને ઝડપી પાડ્યો, પ્રિન્સ ટ્રાવેલ્સ બસ માંથી 286 પેટીદારૂ ઝડપી પાડ્યો
જસદણના આટકોટ પોલીસે દારૂ ની ખેપ મારતા પોલીસ કોન્સ્ટેબલ ને ઝડપી પાડ્ય રાજકોટ રૂરલ પોલીસ...
સરકારી હોસ્પિટલમાં જોખમી પ્રસુતિથી બાળકની નાજુક હાલતહોવાથી 108 સ્ટાફ દ્વારા તાત્કાલીક જામનગર ખસેડવામાં આવી
સરકારીહોસ્પિટલમાંજોખમીપ્રસુતિથીબાળકની નાજુકહાલતહોવાથી108 સ્ટાફ દ્વારા તાત્કાલીક જામનગર ખસેડવામાં આવી
શ્રીફળ કલેકશન કરીને પ્રસાદીરૂપે અડધું શ્રીફળ પરત આપવામાં આવે છે એ સુવિધા ખરેખર ખુબ સારી છે.
શ્રીફળ કલેકશન કરીને પ્રસાદીરૂપે અડધું શ્રીફળ પરત આપવામાં આવે છે એ સુવિધા ખરેખર ખુબ સારી છે.