સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વતંત્રતા દિવસ: પૃથ્વી અને સમુદ્ર બાદ હવે અવકાશમાં તિરંગો લહેરાયો
આપણા દેશની આઝાદીની 75મી વર્ષગાંઠના અવસરે આ વખતે આપણા આન, બાન અને શાનના ત્રિરંગાની ગુંજ આખી...
Delhi Airport Accident: दिल्ली IGI एयरपोर्ट में बड़ा हादसा, छत का हिस्सा गिरने से 1 की मौत | Aaj Tak
Delhi Airport Accident: दिल्ली IGI एयरपोर्ट में बड़ा हादसा, छत का हिस्सा गिरने से 1 की मौत | Aaj Tak
મહેસાણા હાઇવે થી શબ્દલપુરા પાટિયા થી નજુપુરા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં | SatyaNirbhay News Channel
મહેસાણા હાઇવે થી શબ્દલપુરા પાટિયા થી નજુપુરા ગામનો રસ્તો બિસ્માર હાલતમાં | SatyaNirbhay News Channel
450Km रेंज के साथ Honda ने उतारी शानदार इलेक्ट्रिक SUV, डैशबोर्ड पर मिलेगा 11.3 इंच बड़ी टचस्क्रीन इंफोटेनमेंट सिस्टम
इसमें फ्रंट व्हील ड्राइव वेरिएंट में सिंगल इलेक्ट्रिक मोटर लगाया गया है। जबकि ऑल व्हील ड्राइव...
আজাদী কা অমৃত মহোৎসৱৰ বাবে ডিব্ৰুগড়ত পুলিচ প্ৰশাসনৰ শান্তি পদযাত্ৰা
দেশৰ ৭৫ সংখ্যাক স্বাধীনতা দিৱসৰ বাবে ভিন্ন অনুষ্ঠিন অনুষ্ঠিত কৰি আজাদী কা অমৃত মহোৎসৱ পালন কৰিছে...