સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जीयनपुर में 440 वोल्ट की केबल आग की गर्मी से पिघलने लगी।
जनपद आजमगढ़ के जीयनपुर में,440वोल्ट की केबल आग की गर्मी से पिघलने लगी।मालूम होकि जनपद आजमगढ़ के...
🔴 Live Pratah MahaPooja & Pratah Aarti - Shree Somnath Temple, First Jyotirlinga -21-July-2023
🔴 Live Pratah MahaPooja & Pratah Aarti - Shree Somnath Temple, First Jyotirlinga -21-July-2023
दिल्ली के द्वारका में बिजली के खंभे पर चढ़ा कर्मचारी करंट के बाद गिरा, सिर में चोट लगने से मौत
दिल्ली के द्वारका इलाके में बिजली के खंभे की मरम्मत करते समय करंट लगने से 50 साल के एक व्यक्ति की...
हर क्षेत्र में अपनी उपस्थिति दर्ज करा रही हैं राजपूत महिलाएं
हर क्षेत्र में अपनी उपस्थिति दर्ज करा रही हैं राजपूत महिलाएं
प्रतिभा सम्मान समारोह में 201...
કાલોલના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રના વિકાસના દાવાઓ ગયા ક્યાં.?!!
કાલોલના કરોલી ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રના વિકાસના દાવાઓ ગયા ક્યાં.?!!