સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  સુરતના બારડોલીમાં થયેલ ચીલઝડપ કેસમાં મોટો ખુલાસો | Gujarati News on ZEE 24 Kalak 
 
                      સુરતના બારડોલીમાં થયેલ ચીલઝડપ કેસમાં મોટો ખુલાસો | Gujarati News on ZEE 24 Kalak
                  
   Video: Scott Boland की गेंद पहले लहराई, फिर अंदर आई और ले उड़ी गिल्ली; भौचक्के रह गए Shubman Gill 
 
                      भारत और ऑस्ट्रेलिया के बीच विश्व टेस्ट चैंपियनशिप का फाइनल खेला जा रहा है। ऑस्ट्रेलिया की पहली...
                  
   মৰাণত বিদ্যুত বিভাগৰ কাম কৰা ঠিকাদাৰ প্ৰতিস্থানৰ কাম লৈ ক্ষোভ প্ৰকাশ আহোম গণমঞ্চৰ সম্পাদক অকণ ভূঞা 
 
                      মৰাণত বিদ্যুত বিভাগৰ কাম কৰা ঠিকাদাৰ প্ৰতিস্থানৰ কাম লৈ ক্ষোভ প্ৰকাশ আহোম গণমঞ্চৰ সম্পাদক অকণ ভূঞা
                  
   ৰহা ৰহিয়ালৰ ১৯জনিয়া মুল সমিতি গঠন। 
 
                      ৰহাত ৰহা ৰহিয়াল নামৰ ১৯জনিয়া বেচৰকাৰী সংস্থা ৰ মুল সমিতি গঠন কৰা হয়।
    আজি ৰহাত...
                  
   
  
  
  
   
  