સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ આત્મ હત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી
જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ આત્મ હત્યા નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી
લો, ફ્રીમાં લો… કેજરીવાલની રેલીમાં ‘રેવાડીવાલા’ આવ્યા ત્યારે AAP ચીફ પણ હસી પડ્યા
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં યોજાનારી...
મહાનગરપાલિકાના નાયબ કમિશનરને સિટી એન્જિનિયર ની ફાઇલમાં સહી કરવાની સત્તા અપાઈ.
મહાનગરપાલિકાના નાયબ કમિશનરને સિટી એન્જિનિયર ની ફાઇલમાં સહી કરવાની સત્તા અપાઈ.
সোণাৰীত জিলাৰ স্বীকৃতি প্ৰাপ্ত সাংবাদিকৰ সৈতে আয়ুক্তৰ মত বিনিময়, মুখ্যমন্ত্ৰী ৰ উপহাৰৰ টোপোলা সাংবাদিকলৈ।
চৰাইদেউ জিলাৰ আয়ুক্তৰ কাৰ্য্যালয়ৰ সভাকক্ষত অসমৰ মুখ্যমন্ত্ৰী ড° হিমন্তবিশ্ব শৰ্মাই...
સુરતમાં પ્રિંટિંગ મિલમાં આગ લાગતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
સુરત જિલ્લામાં એક પ્રિંટિંગ મીલમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ...