સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MotoGP Bharat का पूरा हाल, Lallantop पर चार मिनट में देख लीजिए
MotoGP Bharat का पूरा हाल, Lallantop पर चार मिनट में देख लीजिए
વડોદરા શહેરના વુડા સર્કલ નજીક આવેલ વિશ્વામિત્રીની કોતરમાં દીપડો દેખાતા વનવિભાગે તપાસ હાથ ધરી
વડોદરા શહેરના વુડા સર્કલ નજીક આવેલ વિશ્વામિત્રીની કોતરમાં દીપડો દેખાતા વનવિભાગે તપાસ હાથ ધરી
Chemical और Petrochemicals को PLI स्कीम के तहत लाने की योजना, विनिर्माण का केंद्र बनाने का लक्ष्य
नई दिल्ली, बिजनेस डेस्क: वित्त मंत्री निर्मला सीतारमण ने आज कहा कि भारत सरकार केमिकल और...
Vadali ક્ષત્રિય ઠાકોર સેના ના આગેવાનો દ્વારા વડાલી મામલતદાર ને અપાયું આવેદનપત્ર| ATN NEWS GUJARAT
વડાલી ક્ષત્રિય ઠાકોર સેના ના આગેવાનો દ્વારા વડાલી મામલતદાર ને અપાયું આવેદનપત્ર.
ચોમાસા...
मुंबई में राहुल गांधी की प्रेस कॉन्फ्रेंस आज:तेलंगाना-हिमाचल के CM, कर्नाटक के डिप्टी CM भी साथ रहेंगे
महाराष्ट्र चुनाव प्रचार के बीच नेता प्रतिपक्ष राहुल गांधी आज मुंबई में प्रेस कॉन्फ्रेंस करने वाले...