સુરેન્દ્રનગરમાં કિન્નર દ્વારા યુવાનને કેનાલ પાસે લઇ જઇ પેટ્રોલછાંટી સળગાવી દેવામાં આવ્યો હતો.આ બનાવમાં ગંભીર રીતે દાઝેલા યુવાનને સારવાર માટે અમદાવાદ લઇ જવાયો હતો.જ્યાં તેનુ મોત થયુ હતુ.આ બનાવમાં પકડાયેલા કિન્નરે જેલમાં આત્મ હત્યા કરી લીધી હતી.તેના ત્રણ દિવસ બાદ જે યુવાનુ પણ મોત થયુ હતુ.સુરેન્દ્રનગર બંસીધર સોસાયટીના રહેતા અને મંડપ સર્વીસનો વ્યવસાય કરતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા પર નર્મદા કેનાલે બોલાવી પેટ્રોલ છાંટીને સળગાવવાનો બનાવ બન્યો હતો.જેમાં ધીરૂભાઇ શરીરે દાજી ગયા હોવાથી તેમને સારવાર માટે લઇ જવાયા હતા.આ બનાવમાં પોલીસે કિન્નર યોગેસ ઉર્ફે સાનિયા સાથે સબંધ હોઇ અને સબંધ બાંધવા માટે દબાણ કરતા હોવાથી સાનિયએ ધીરૂભાઇ પર કેરોસીન છાંટી દિવાસળી ચાંપી દિધી હતી.આ બનાવમાં ફરાર કિન્નર સાનિયાને ઝડપી પાડી જેલ હવાલે કરાઇ હતી.જેણે મંગળવારે જેલ બેરેકમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.આ બનાવમમાં ભોગ બનનાર ધીરૂભાઇ પરાલીયા સુરેન્દ્રનગર ખાનગી હોસ્પીટલમાં સારવાર લીધા બાદ અમદાવાદ વધુ સારવાર માટે લઇ જવાયા હતા.જ્યાં શુક્રવારે મોત થયુ હુત. આમ કિન્નરની આત્મહત્યાના બનાવના ત્રણ દિવસ બાદ શુક્રવારે ધીરૂભાઇ પરાલીયાનું પણ મોત થયુ હતુ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Tourism stakeholders’ conclave in Seijosa on 2nd December 2022 
 
                      A 2 days Arunachal Tourism Stakeholders conclave was held from 29 to 30 Nov at Seijosa under...
                  
   TVS ने September 2024 में की 4.82 लाख यूनिट्स की बिक्री, मिली 20 फीसदी की बढ़त 
 
                      देश की प्रमुख दो पहिया वाहन निर्माता TVS मोटर्स की ओर से भारतीय बाजार में कई बेहतरीन दो पहिया...
                  
   ભાવનગર અલંગમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે નકારી કાઢેલું જહાજનું આગમન | SatyaNirbhay News Channel 
 
                      ભાવનગર અલંગમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે નકારી કાઢેલું જહાજનું આગમન | SatyaNirbhay News Channel
                  
   દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા વડવાળા મંદિર ખાતે પણ ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરાઈ 
 
                      સુરેન્દ્રનગર જીલ્લાના દુધરેજ ખાતે આવેલા સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા વડવાળા મંદિર ખાતે પણ...
                  
   
  
  
  
  