સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોએ આત્મહત્યાના બનાવો દિન પ્રતિ દિન વધુને વધુ વધી રહ્યા છે ત્યારે ખાસ કરી અને મૂળી તાલુકામાં આત્મહત્યાના વધુ બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામ ખાતે પતિ વિજયસિંહ એ પત્ની સોનલ બાને પુત્ર રડતો હોવાના કારણે ઠપકો આપી અને છાનો રાખવા માટે જણાવ્યું હતું.ત્યારે સોનલબા સોલંકીને વિજયસિંહ એ ઠપકો આપ્યો હોવાનું લાગી આવતા બાથરૂમમાં પડેલ ઘટાડી લેતા બેભાન હાલતમાં પ્રથમ મૂડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સુરેન્દ્રનગર ખાતે તેમનું મોત નીપજ્યું હતું .ત્યારે મોડી પોલીસને જાણકારી આપવામાં આવતા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નવી પહેલ..
નવી પહેલ :- ભાભર તાલુકાના ખારા ગામે ભજન સંતવાણી કાર્યક્રમની ભેટ ની રકમ સમાજ બાળકોના શિક્ષણ માટે...
મહુવા શેઠ એમ એન હાઇસ્કૂલ ખાતે વિકલાંગ અને અસ્થિર યુવકે મતદાન કરીને એક ઉદાહરણ પૂરું પાડ્યું
મહુવા શેઠ એમ એન હાઇસ્કૂલ ખાતે વિકલાંગ અને અસ્થિર યુવકે મતદાન કરિન ને એક ઉદાહરણ પૂરું પાડ્યું
Kangana Ranaut ने तीन कृषि कानूनों को वापस लाने की मांग, कांग्रेस ने किया पलटवार
मंडी से बीजेपी सांसद कंगना रनौत अक्सर अपने बयानों को लेकर चर्चा में रहती हैं। कंगना रनौत अब तीन...
ರಾಜ್ಯ ಸರ್ಕಾರ ಎ.ಜೆ. ಸದಾಶಿವ ಆಯೋಗದ ವರದಿಯನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು, ಅನುಷ್ಠಾನಕ್ಕಾಗಿ ಕೇಂದ್ರ ಸರ್ಕಾರಕ್ಕೆ ಕಳುಹಿಸಿಕೊಟ್ಟಿದೆ.
ಜನವರಿ 29, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಕೆಪಿಸಿಸಿ ಸದಸ್ಯರಾದ ಎ. ಮುನಿಯಪ್ಪ ಅವರು ಪತ್ರಿಕಾಗೋಷ್ಠಿ...