સુરેન્દ્રનગર જિલ્લાને તેના તાલુકા મથકોએ આત્મહત્યાના બનાવો દિન પ્રતિ દિન વધુને વધુ વધી રહ્યા છે ત્યારે ખાસ કરી અને મૂળી તાલુકામાં આત્મહત્યાના વધુ બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ટીકર ગામ ખાતે પતિ વિજયસિંહ એ પત્ની સોનલ બાને પુત્ર રડતો હોવાના કારણે ઠપકો આપી અને છાનો રાખવા માટે જણાવ્યું હતું.ત્યારે સોનલબા સોલંકીને વિજયસિંહ એ ઠપકો આપ્યો હોવાનું લાગી આવતા બાથરૂમમાં પડેલ ઘટાડી લેતા બેભાન હાલતમાં પ્રથમ મૂડી અને ત્યારબાદ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સુરેન્દ્રનગર ખાતે તેમનું મોત નીપજ્યું હતું .ત્યારે મોડી પોલીસને જાણકારી આપવામાં આવતા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: NCP Sharad Pawar को चुनाव आयोग की ओर से नया चुनाव चिह्न मिल गया | Maharashtra News
Breaking News: NCP Sharad Pawar को चुनाव आयोग की ओर से नया चुनाव चिह्न मिल गया | Maharashtra News
સંજેલી ખાતે વર્ગ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી માટે ફ્રી સેમિનાર યોજવામાં આવ્યો
દાહોદ જિલ્લાના સંજેલી ખાતે આવેલ શ્રી સરદારસિંહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય માં સંજેલી...
जयपुर को लेकर दिया कुमारी का बड़ा बयान, 100 करोड़ खर्च कर करेंगे हेरिटेज संरक्षण और विकास
राजस्थान की डिप्टी सीएम दिया कुमारी ने बताया कि राज्य सरकार ने बजट में जयपुर शहर के हेरिटेज...
રાજુલા, જાફરાબાદ અને ખાંભા એમ ત્રણ તાલુકા ના ૨.૭૪ લાખ મતદારો દ્વારા ૧૫ ઉમેદવારોનું ભાવી ૧લી ડિસેમ્બર ના રોજ E.V.M. મશીનમાં શીલ કર છે.
ત્રણ તાલુકામાં ૩૦૩ બુથ પર યોજવામાં આવનાર છે મતદાન.
આ ૯૮ રાજુલા વિધાનસભા સીટ પર જ્ઞાતિ વાઈજ મતો...