સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાગધા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિતના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા શેહરી વિસ્તારો ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પી,આઈ જે એસ ઝામ્બરેની સુચનાથી ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના psi એમ.એ સૈયદ, પોલીસ હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ , લાલભા ચૌહાણ તથા વિક્રમસિંહ સહિત સ્ટાફ પેટ્રોલિંગ માં હોય તે સમયે ફુલેર પોલીસ ચોકી પાસે વાહન ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ શખ્સને રોકી મોટરસાયકલ અંગે જરુરી કાગળો ડોક્યુમેન્ટ માંગતા શખ્સ પાસેથી સંતોષ કારક જવાબો ન મળતા પોલીસે આકરી પુછપરછ કરતા શખ્સ ધનસ્યામભાઈ સવજીભાઈ દુધાત વાંકાનેર વાળાએ આ મોટરસાયકલ ધંધુકા રેલ્વેસ્ટેશન બહારથી ચોરી કરી હોવાની કબૂલાત આપતા ધ્રાંગધ્રા સીટી પોલીસ દ્વારા સાબરમતી રેલ્વે સ્ટેશન પોલીસ મથકના ગુનાનો આરોપીને દબોચી મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકલી કાઢ્યો હતો જ્યારે આ આરોપી વિરુદ્ધ રાજકોટ પોલીસ મથકે પણ ચોરીનો ગુનો દાખલ હોય તેવી પણ વિગતો સામે આવી હતી હાલ પોલીસે આરોપીને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Ashish Verma के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિનો ખાદી પ્રત્યેનો અનેરો પ્રેમ
પોરબંદરના જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા ખાદી પ્રત્યે અનેરો પ્રેમ ધરાવે છે હર વર્ષની જેમ આ...
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰান পিয়লি নগৰ দ্বিনী মাদ্ৰাছাত বৃক্ষ ৰোপন।
আজাদী কা অমৃত মহোৎসৱ উপলক্ষে মৰান পিয়লি নগৰৰ জমিয়তুচ শ্বেখ হজৰত মৌলানা আহমেদ আলি(ৰঃ)দ্বিনী...
श्रीराम जन्मभूमि अयोध्या के लिए लखीमपुर से रवाना हुवे दो युवक १४दिनों का सफर तय कर पहुंचे रोहा।पर्यावरण सुरक्षा का उद्देश्य ।हमें असम वाशियों का काफी सहयोग मिला:-अजय मिश्रा (यूपी)।22जनवरी को श्रीराम मंदिर उद्घाटन समारोह में लेंगें हिस्सा ।
श्रीराम जन्मभूमि अयोध्या के लिए लखीमपुर से पदयात्रा कर रवाना हुवे दो युवक चौदह दिनों का सफर तय कर...
સુરત જિલ્લામાં ૧,૫૨,૭૦૦ બાળકો પોલિયોની રસી આપવામાં આવી
બારડોલી : સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘પોલિયો રવિવાર’ અંતર્ગત પ્રથમ દિવસે...