થાનગઢ ટાઉન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી.વલવી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ફરીયાદી જયંતિભાઇ નાથાભાઇ ચૌહાણનાઓની સગીર વયની દિકરીને આરોપી દિલીપભાઇ અશોકભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ.21 રહે.થાનગઢ આંબેડકરનગર-4 તા.થાનગઢવાળો ભગાડી લઇ ગયેલ.જે પોતાના ઘરે ભોગબનનાર સાથે આવી રાત્રી રોકાણ કરેલ છે. જે હકિકતથી સાથેના પોલીસના માણસોને સમજ કરી હકિકત આધારે ભોગબનનાર તથા આરોપીની તપાસ કરતા આરોપીના ઘરે એક સગીરવયની બાળા તથા એક ઇસમ મળી આવતા પુછપરછ કરતા મજકુર ઇસમે પોતાનું નામ દિલીપભાઇ અશોકભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ.21 રહે.થાનગઢ આંબેડકરનગર-4 તા.થાનગઢવાળો હોવાનું જણાવેલ અને પોતે આશરે સાતેક માસ પહેલા ભોગબનનારને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લાવેલાની કબુલાત આપેલ હોય.જેથી ભોગબનનાર તથા આરોપીને ટેકનીકલ તથા ખાનગી રાહે વોચ રાખી આરોપીને શોધી કાઢેલ છે.તેમજ તુરંતજ હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટ આઈ.બી.વલવી સાહેબ તથા પો.કોન્સ કરશનભાઈ ભીમશીભાઈ તથા પો.કોન્સ મનોજભાઈ પ્રેમજીભાઈ તથા પો.કોન્સ મુનાભાઈ નાનજીભાઈએ બજાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભારતીય સેનામાં 19 વર્ષ ફરજ બજાવી નિવૃત થયેલા બાપોદરના જવાનનુ ભવ્ય સ્વાગત કરાયુ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ 'સૌરાષ્ટ્રની રસધાર' પુસ્તકમાં પ્રસિદ્ધ કરેલી 'ઓળીપો' વાર્તાથી જે...
બોડેલી તાલુકાના આજના મુખ્ય સમાચાર
બોડેલી તાલુકાના આજના મુખ્ય સમાચાર
UP: मुज़फ़्फ़रनगर दंगों के 10 साल बाद भी, क्यों नहीं भर सके दंगा पीड़ितों के ज़ख़्म ? (BBC HINDI)
UP: मुज़फ़्फ़रनगर दंगों के 10 साल बाद भी, क्यों नहीं भर सके दंगा पीड़ितों के ज़ख़्म ? (BBC HINDI)
Himachal Pradesh Election 2022: बीजेपी, कांग्रेस या आप, जानें किस दल ने जताया क्रिमिनल पृष्ठभूमि वाले प्रत्याशियों पर भरोसा
पहाड़ी राज्य हिमाचल प्रदेश विधानसभा चुनाव को लेकर प्रचार का शोर खत्म हो चुका है. 12 नवंबर को...
Sahitya Academy winner Bikrambir Thapa's book "Tista Dekhi Swatajal Sammah" released at Siliguri
On the eve of "Balidan Diwas" the book of veteran sahitya academy winner writer Bikrambir Thapa's...