થાનગઢ ટાઉન વિસ્તારમાં પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.બી.વલવી સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ફરીયાદી જયંતિભાઇ નાથાભાઇ ચૌહાણનાઓની સગીર વયની દિકરીને આરોપી દિલીપભાઇ અશોકભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ.21 રહે.થાનગઢ આંબેડકરનગર-4 તા.થાનગઢવાળો ભગાડી લઇ ગયેલ.જે પોતાના ઘરે ભોગબનનાર સાથે આવી રાત્રી રોકાણ કરેલ છે. જે હકિકતથી સાથેના પોલીસના માણસોને સમજ કરી હકિકત આધારે ભોગબનનાર તથા આરોપીની તપાસ કરતા આરોપીના ઘરે એક સગીરવયની બાળા તથા એક ઇસમ મળી આવતા પુછપરછ કરતા મજકુર ઇસમે પોતાનું નામ દિલીપભાઇ અશોકભાઇ મકવાણા જાતે અનુ.જાતિ ઉ.વ.21 રહે.થાનગઢ આંબેડકરનગર-4 તા.થાનગઢવાળો હોવાનું જણાવેલ અને પોતે આશરે સાતેક માસ પહેલા ભોગબનનારને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લાવેલાની કબુલાત આપેલ હોય.જેથી ભોગબનનાર તથા આરોપીને ટેકનીકલ તથા ખાનગી રાહે વોચ રાખી આરોપીને શોધી કાઢેલ છે.તેમજ તુરંતજ હસ્તગત કરી આરોપી વિરૂધ્ધ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આ કામગીરી થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટ આઈ.બી.વલવી સાહેબ તથા પો.કોન્સ કરશનભાઈ ભીમશીભાઈ તથા પો.કોન્સ મનોજભાઈ પ્રેમજીભાઈ તથા પો.કોન્સ મુનાભાઈ નાનજીભાઈએ બજાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  રાજ્યના  ખેડૂતો માટે ફરી માઠા સમાચાર 
 
                      રાજ્યના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર
                  
   Chugh fires Cong. for making anti-national propaganda to please Gandhi family 
 
                      PM determined to make India world leader : Chugh
BJP national general secretary Tarin Chugh today...
                  
   रोहा में वन्यहस्ती झुंड के आतंक से रातों की निंद और दिन का चैन उडा ग्रामीण 
जनता का।घरद्वार तहसनहस।
सरकार से की क्षतिपूर्ति की मांग। 
 
                      रोहा में गत 8/9दिनों से वन्यहस्ती झुंड के आतंक से रातों की निंद, दिन का चैन उडाने के साथ ही बिति...
                  
   Nuh Braj Mandal Yatra: हिंसा पीड़ितों से मिलूंगा अगर Police ने मुझे रोका- आचार्य परमहंस | Haryana 
 
                      Nuh Braj Mandal Yatra: हिंसा पीड़ितों से मिलूंगा अगर Police ने मुझे रोका- आचार्य परमहंस | Haryana
                  
   
  
  
  
   
   
  