સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે. ડી. પુરોહિતના માર્ગદર્શન તથા સુચનાઓથી શહેરી વિસ્તારોમાં ગુનાહીત પ્રવૃત્તિઓને ડામવા કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હજુ શ્રાવણ માસને વાર હોય અને શકુનીયો જુગારની હાટડીઓ ખોલી પત્તાની મોજ માણે તે પેહલા પોલીસે દબોચી લીધા ધ્રાંગધ્રા સીટી પોલીસ ઇન્ચાર્જ પી આઈ યુ. એલ. વાધેલા PSI એમ એ સૈયદ, કોસ્ટેબલ, સરફરાજ અનવરભાઈ મલેક, સંજયભાઈ ડાભી, નવઘણભાઈ ખીટ, સચિનભાઈ સોઢા,સહિત સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે સમયે પોલીસ કોસ્ટેબલ સરફરાજભાઈ મલેકને મળેલ બાતમીના આધારે શહેરના આંબેડકર નગર વિસ્તારમાં આવેલા કોરીપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપાના જુગાર રમતા આરોપી વિષ્ણુભાઈ ઉફે ભાણો નટુભાઈ કોળી, અજીતભાઈ ગોવિંદભાઈ કોળી, અતુલભાઇ સુરાભાઈ કોળી, જેન્તીભાઈ બાબુભાઈ કોળી, રમેશ ભીમજીભાઈ કોળી, રહે તમામ કોરીપરા વિસ્તાર ધ્રાંગધ્રાવાળા સહિત 5લોકોને ગંજીપાનાનો જુગાર રમતા પકડી પાડેલ પોલીસ પકડાયેલ આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂા. 2550 તથા મોબાઇલ નંગ 2 મળી કુલ 4050 ના મુદ્દામાલ કબજે કરી તમામ પકડાયેલ આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રોહિબિશન ડ્રાઇવ " આડેસર પોલીસ"દેશી દારૂ વેચાણકરતા ઈસમો પર અલગ અલગ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી?
પ્રોહિબિશન ડ્રાઇવ " આડેસર પોલીસ"દેશી દારૂ વેચાણકરતા ઈસમો પર અલગ અલગ ટીમો બનાવી કાયદેસરની કાર્યવાહી?
#GirSomnath | મનરેગા યોજના હેઠળ કામ ન મળતા 93 મજૂરો પ્રતિક ઉપવાસ પર | Divyang News
#GirSomnath | મનરેગા યોજના હેઠળ કામ ન મળતા 93 મજૂરો પ્રતિક ઉપવાસ પર | Divyang News
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ : તા.૧૧ ઓક્ટોબર-૨૦૨૨
મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના
અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરાશે
મંત્રીશ્રીના હસ્તે નર્મદા અને દાહોદ જિલ્લાના ૧૪ તાલુકાઓમાં ‘‘સેફ
સ્પેશ અને એડોલેશન...
રૂપિયાપુરા ગામે આંગણવાડીનું ઉદઘાટન કરાયું
પેટલાદ તાલુકાના રૂપિયાપુરા ગામે આવેલ લક્ષ્મીપુરા વિસ્તારમાં આંગણવાડી નું ઉત્પાદન કરવામાં...
कधीमधी उपस्थित राहणाऱ्यांनी धार्मिक कार्यक्रमात राजकारण करू नका - चंद्रकांत खैरे,
सिडको हडको गणेश महासंघ कार्यालयाचे शिवसेना नेते चंद्रकांत खैरे यांच्याहस्ते उद्घाटन संपन्न
औरंगाबाद :- दि. २९ (दीपक परेराव) दौऱ्यानिमित्त मी कुठे असलो तरी धार्मिक कार्यक्रमास उपस्थित...