તારીખ 27/06/2023 ના રોજ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ પાસે 45 વર્ષ ની ઉંમર ના વહિદાબેન કાશમભાઈ શેખ વાહન અકસ્માત થી ઘાયલ હાલત માં મળી આવ્યા હતા જે ની જાણ થતાં રાજકોટ જિલ્લાની જસદણ ૧૦૮ ટીમ રવાના થઈ, સ્થળ પર પહોંચતા ૧ વ્યકિત ને ઈજા પહોંચી હતી દર્દી ને તપાસતા એક દર્દી ને માથા ના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસે થી અંદાજિત રૂ. 32000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 13000/- મળી કુલ અંદાજિત રૂ. 45000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવેલ હતી. જે તેમના સગા કાસમભાઈ નો સંપર્ક કરી તેમને પરત આપી જસદણ 108 લોકેશનની ટીમ ઈ એમ ટી રાહુલભાઇ કુબાવત અને પાઇલોટ પંકજભાઈ પરમાર એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM भजनलाल बोले-सड़कों के निर्माण में गुणवत्ता रखें:समीक्षा बैठक में पर्यटन स्थल की ब्रॉडिंग-मार्केटिंग पर जोर
सीएम भजनलाल शर्मा ने गुरुवार को सार्वजनिक निर्माण विभाग (पीडब्ल्यूडी) और पर्यटन, कला एवं संस्कृति...
ऐसे थे अपने डॉ. एपीजे अब्दुल कलाम: राष्ट्रपति होकर भी मेहमानों का खर्च उठाया, 24 बच्चों की जिंदगी भी बचाई
नई दिल्ली। देश के 11वें राष्ट्रपति और मिसाइल मैन के नाम से पहचाने जाने वाले डॉ. एपीजे...
બાલાસિનોર તાલુકા ના મુખ્ય માગૅ પર પોલીસ બનીને વાહન ચાલકોને લુટતો નકલી ઠગ જમમ્બે કરતી બાલાસિનોર પોલીસ.
મહિસાગર જિલ્લા ના બાલાસિનોર પોલીસ સ્ટેશન ની હદ વિસ્તારમાં બાલાસિનોર -અમદાવાદ હાઇવેપર બાઇક...
વિરપુર પોલીસની સરાહનીય કામગીરી, ધોરણ 10ના વિદ્યાર્થીને મોડુ થઈ જતા પોલીસે તાત્કાલિક PCR વાનમાં બેસાડી પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડી...
વિરપુર પોલીસની ઉમદા અને સરાહનીય કામગીરી સામે આવી છે વિરપુર તાલુકાની ગ્રામ્ય વિસ્તારની...
વ્યાજખોરીના દૂષણને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર
વ્યાજખોરીના દૂષણને ડામવા પાલનપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને લોક દરબાર