તારીખ 27/06/2023 ના રોજ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ પાસે 45 વર્ષ ની ઉંમર ના વહિદાબેન કાશમભાઈ શેખ વાહન અકસ્માત થી ઘાયલ હાલત માં મળી આવ્યા હતા જે ની જાણ થતાં રાજકોટ જિલ્લાની જસદણ ૧૦૮ ટીમ રવાના થઈ, સ્થળ પર પહોંચતા ૧ વ્યકિત ને ઈજા પહોંચી હતી દર્દી ને તપાસતા એક દર્દી ને માથા ના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસે થી અંદાજિત રૂ. 32000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 13000/- મળી કુલ અંદાજિત રૂ. 45000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવેલ હતી. જે તેમના સગા કાસમભાઈ નો સંપર્ક કરી તેમને પરત આપી જસદણ 108 લોકેશનની ટીમ ઈ એમ ટી રાહુલભાઇ કુબાવત અને પાઇલોટ પંકજભાઈ પરમાર એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Services Bill: BJD और YSR कांग्रेस ने बिगाड़ा AAP का खेल, क्या है संसद में नंबर गेम?
नई दिल्ली, दिल्ली में सेवाओं पर अधिकार से संबंधित विधेयक को मंगलवार को लोकसभा में पेश कर...
21,253 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 35,03,606 લોકોનુ રસીકરણ થયું
જિલ્લામાં 21,253 લોકોએ કોરોનાની રસી મુકાવી હતી. જેના કારણે અત્યાર સુધીમાં કુલ 35,03,606 લોકોનુ...
LG BECOMES THE FIRST BRAND IN INDIA TO ACCOMPLISH A SALE OF OVER 1 MILLION DUAL INVERTER AIR CONDITIONERS DURING H1 2022
AZIR KHOBOR, GUWAHATI, JULY 28TH, 2022: LG Electronics, India’s leading consumer durable...
સુરેન્દ્રનગર જિલ્લામાં આયુર્વેદિક પીણાની આડમાં ચાલતા નશાકારક સીરપના કારોબારનો પર્દાફાશ:તમામ મુદામાલ એફએસએલમાં મોકલાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં તા- 1/12/2023થી તા-3/12/2023 સુધી આયુર્વેદિક માદક સીરપ સેવન અંગેની સ્પેશલ...
દેવભૂમિ દ્વારકા મા સૌ સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ,13થી 15 ઑગસ્ટ દરેક ઘર પર તિરંગા લહેરાવીએ
દેવભૂમિ દ્વારકા મા સૌ સાથે મળીને આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવીએ,13થી 15 ઑગસ્ટ દરેક ઘર પર તિરંગા લહેરાવીએ