તારીખ 27/06/2023 ના રોજ રાજકોટ જિલ્લા ના જસદણ તાલુકાના શિવરાજપુર ગામ પાસે 45 વર્ષ ની ઉંમર ના વહિદાબેન કાશમભાઈ શેખ વાહન અકસ્માત થી ઘાયલ હાલત માં મળી આવ્યા હતા જે ની જાણ થતાં રાજકોટ જિલ્લાની જસદણ ૧૦૮ ટીમ રવાના થઈ, સ્થળ પર પહોંચતા ૧ વ્યકિત ને ઈજા પહોંચી હતી દર્દી ને તપાસતા એક દર્દી ને માથા ના ભાગ પર ઈજા પહોંચી હતી. દર્દીને પ્રાથમિક સારવાર આપી જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવા માં આવ્યા હતા ઓળખ માટે તપાસ કરતાં તેમની પાસે થી અંદાજિત રૂ. 32000/- જેટલી રોકડ રકમ તથા એક મોબાઈલ અંદાજિત રૂ 13000/- મળી કુલ અંદાજિત રૂ. 45000/- તથા અન્ય અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવેલ હતી. જે તેમના સગા કાસમભાઈ નો સંપર્ક કરી તેમને પરત આપી જસદણ 108 લોકેશનની ટીમ ઈ એમ ટી રાહુલભાઇ કુબાવત અને પાઇલોટ પંકજભાઈ પરમાર એ સહી સલામત પરત કરી એક પ્રમાણિકતા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Maharashtra CM Latest News: आज Mumbai में महायुति की होगी बड़ी बैठक | Ek nath Shinde | Aaj Tak Hindi
Maharashtra CM Latest News: आज Mumbai में महायुति की होगी बड़ी बैठक | Ek nath Shinde | Aaj Tak Hindi
બાબરા પંથકમાં મગફળીમાં મુંડાથી ખેડૂતો પરેશાન… મગફળીના પાકને માર્યું રોટાવેટર
બાબરા પંથકમાં મગફળીમાં મુંડાથી ખેડૂતો પરેશાન… મગફળીના પાકને માર્યું રોટાવેટર
મમતા બેનર્જીને મોટો ફટકો, ટીએમસીના આ નેતાએ આપ્યું રાજીનામું, ટ્વીટમાં લખી આ વાત
મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને ઝટકો લાગ્યો છે. પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પવન વર્માએ ટીએમસીને...
સુરતશહેર ના બારડોલી વિસ્તાર માં કોંગ્રેસ દ્વારાસ્વરાજઆશ્રમ ખાતેથી ભારત જૉડો યાત્રા નું આયોજન કરાયું.
સુરતશહેર ના બારડોલી વિસ્તાર માં કોંગ્રેસ દ્વારાસ્વરાજઆશ્રમ ખાતેથી ભારત જૉડો યાત્રા નું આયોજન...