સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોની સમાજ દ્વારા ગોલવી ગામે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ અને સ્નેહ મિલન યોજાયો
સોની સમાજ દ્વારા ગોલવી ગામે ડે ક્રિકેટ ટુર્નામેન્ટ અને સ્નેહ મિલન યોજાયો
ইলন মাস্কক ডেটিং কৰাটো আছিল এতিয়ালৈকে হোৱা শ্ৰেষ্ঠ ইন্টাৰশ্বিপ: গ্ৰাইমছ
ইলন মাস্কক ডেটিং কৰাটো আছিল এতিয়ালৈকে হোৱা শ্ৰেষ্ঠ ইন্টাৰশ্বিপ: গ্ৰাইমছ
বিশ্বৰ আটাইতকৈ ধনী...
‘राहुल गांधी केवल देश को तोड़ने की बात करते हैं’, जम्मू में बोले CM भजनलाल; धारा 370 हटने के गिनाए फायदे
मुख्यमंत्री भजनलाल शर्मा ने कहा कि राहुल गांधी केवल देश को तोड़ने की बात करते हैं। उन्हें सोचना...
Tata Group की कंपनी में बहुत बड़ा निवेश करेगी UK की Rishi Sunak Govt| जानिए डील | GoodReturns
Tata Group की कंपनी में बहुत बड़ा निवेश करेगी UK की Rishi Sunak Govt| जानिए डील | GoodReturns
Mahua Moitra Expelled पर Supriya Shrinate, Priyanka Chaturvedi, Nusrat Jahan क्या बोलीं? Lok Sabha
Mahua Moitra Expelled पर Supriya Shrinate, Priyanka Chaturvedi, Nusrat Jahan क्या बोलीं? Lok Sabha