સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
शिविर में 325 रक्त वीरों ने किया रक्तदान
शिविर में 325 रक्तवीरों ने किया रक्तदान
- आबू रोड- पिंडवाड़ा विधायक समाराम...
Jaipur Muslim Protest: मुस्लिम लड़के की मौत पर बवाल...जयपुर में माहौल खराब! | Protest | News
Jaipur Muslim Protest: मुस्लिम लड़के की मौत पर बवाल...जयपुर में माहौल खराब! | Protest | News
अपराध गोष्ठी में पुलिस अधिकारीयों को दिए पेंडेंसी कम कर अपराध नियन्त्रण मे बेहतर पुलिसिंग के निर्देश
अपराध गोष्ठी में पुलिस अधिकारीयों को दिए पेंडेंसी कम कर अपराध नियन्त्रण मे बेहतर पुलिसिंग के...
મારામારી મા સંડોવાયેલ ૩ ઈસમો ને પોલીસ એ પકડી પાડયા
મારામારી મા સંડોવાયેલ ૩ ઈસમો ને પોલીસ એ પકડી પાડયા