સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
श्रीगंगानगर के पदमपुर से इस वक्त की बड़ी खबर
श्रीगंगानगर के पदमपुर से इस वक्त की बड़ी खबर
पदमपुर में डकैती की बड़ी वारदात
करीब आधा...
Seema Haider 'Fears' Pak Return, Seeks Indian Citizenship; Reaches Out To President Murmu
Pakistani national Seema Haider, who illegally entered India to be with her partner Sachin Meena,...
RTE (રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ)અંતર્ગત ખાનગી શાળામાં શિક્ષણ મેળવવા માટે પ્રવેશ કાર્ય શરૂ...
સરકારશ્રી દ્વારા ખાનગી શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાવવા માટે તેમજ કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વગર...
ગુજરાત ગૌરવ યાત્રાને અમરેલી જિલ્લામાં ઉમળકાથી મળેલા સત્કાર સામે હૃદયથી આભાર વ્યક્ત કૌશિક વેકરીયા..
ગુજરાત ગૌરવ યાત્રાને અમરેલી જિલ્લામાં ઉમળકાથી મળેલા સત્કાર સામે હૃદયથી આભાર વ્યક્ત કૌશિક વેકરીયા..
જસદણના જંગવડ ગામ નજીક અકસ્માત સર્જાયો ફોરવીલર પાછળ ફોરવીલર અથડાતા અકસ્માત સર્જાયો 8 લોકો ઈજાગ્રસ્ત
જસદણના જંગવડ ગામ નજીક અકસ્માત સર્જાયો ફોરવીલર પાછળ ફોરવીલર અથડાતા અકસ્માત સર્જાયો 8 લોકો ઈજાગ્રસ્ત