સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ahmedabad: नई बन रही इमारत में हादसा.. 13वें फ्लोर से गिरा झूला, 3 मजदूरों की मौत | Latest News
Ahmedabad: नई बन रही इमारत में हादसा.. 13वें फ्लोर से गिरा झूला, 3 मजदूरों की मौत | Latest News
सर्किट हाउस में भाजपा महिला मोर्चा प्रदेश अध्यक्ष डॉ रक्षा भंडारी ने सदस्यता अभियान का लिया फीडबैक
बूंदी। भाजपा महिला मोर्चा की प्रदेश अध्यक्ष डॉ रक्षा भंडारी व उपाध्यक्ष अंजू मिश्रा बुधवार को एक...
दरंग में कोविद 19 का कहर जारी - आज पुनः 15 संक्रमित
राज्य के अन्य प्रांतो की तरह दरंग ज़िले में भी कोरोना का कहर जारी है | जिला स्वास्थ्य बिभाग से...