સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે માથાકુટ કરી મહિલા પોલીસ કર્મચારીને અપશબ્દો બોલી જાતિ પ્રત્યે અપમાનિત કરતા ફરિયાદ નોંધાઈ
જોરાવરનગર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા હેડકોન્સ્ટેબલ સાથે રતનપરની મહિલાએ અરજીની તપાસ બાબતે...
માળીયા હાટીનામાં રેલ્વે સ્ટેશનથી મોટા પુલ સુધીનો રસ્તો બિસ્માર
માળીયા હાટીનામાં રેલ્વે સ્ટેશનથી મોટા પુલ સુધીનો રસ્તો બિસ્માર
पूर्व विदेश मंत्री नटवर सिंह का निधन, CM भजनलाल शर्मा ने जताया शोक
पूर्व विदेश मंत्री नटवर सिंह का 95 वर्ष की आयु में शनिवार को निधन हो गया. उन्होंने गुरुग्राम के...
7 अक्टूबर को अमेरिका में ISIS के भीषण आतंकी हमले की साजिश, हथियार भेज रहा पाकिस्तानी शख्स
राष्ट्रपति चुनाव के बीच अमेरिका में भीषण आतंकी हमले की साजिश रची जा रही है। ये साजिश कोई और नहीं...
रासलीला में विधायक व उनकी पत्नी ने किया भगवान विष्णु व लक्ष्मी के रूप में अभिनय।।
विश्वनाथ जिले के सतिया रेलगेट सार्वजनिक रास समिति की ओर से आयोजित दो दिवसीय रासलीला में विश्वनाथ...