સુરેન્દ્રનગરના ટાવર રોડ ઉપર શેઠ ખોડીદાસ રતિલાલની ફરસાણની દુકાન આવેલી છે અને આ દુકાન બે માળની છે. જેમાં ઉપરના માળે ફરસાણ બનાવવાની કામગીરી થાય છે. જ્યારે નીચે ફરસાણનો હોલસેલ અને રીટેલ વેપાર થાય છે. ત્યારે કોઇ અગમ્ય કારણોસર આ ફરસાણની દુકાનના ઉપરના માળે આગ લાગી હતી.આ આગના બનાવની જાણ થતાં સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકા ફાયર વિભાગની ટીમના દેવાંગભાઇ દુધરેજીયા સહિતનાઓ તાકીદે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા પણ બનાવના સ્થળે એકઠા થયા હતા.સુરેન્દ્રનગર-વઢવાણ નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આ ભયાવહ આગ શોર્ટ સર્કીટને લીધે લાગી હોવાનું પ્રાથમિક તારણમાં બહાર આવ્યું છે. જોકે, આ આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ નથી. પરંતુ આ આગની ઘટનામાં હજારો રૂપિયાનું ફરસાણ બળીને ખાખ થઇ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हिंदू लड़कियों की 18 साल में शादी कराओ अच्छी खेती होगी- अजमल के बिगड़े बोल
असम के सांसद बदरुद्दीन अजमल ने एक चौंकाने वाला बयान दिया है. उन्होंने कहा कि हिंदुओं को 'जनसंख्या...
Fan's Reactions on India Win: भारत की जीत, Virat का जन्मदिन...फैंस के आए अजब-गजब रिएक्शन | WC 2023
Fan's Reactions on India Win: भारत की जीत, Virat का जन्मदिन...फैंस के आए अजब-गजब रिएक्शन | WC 2023
સરાહનીય કામગીરી...
સરાહનીય કામગીરી: બનાસકાંઠામાં નેત્રમ ટીમે યુવતીની ખોવાયેલી બેગ ગણત્રરીની મીનીટોમાં પરત અપાવી...
Lok Sabha Election 2024: PM Modi के 'घुसपैठियों' वाले बयान पर ये क्या बोल गए Owaisi?
Lok Sabha Election 2024: PM Modi के 'घुसपैठियों' वाले बयान पर ये क्या बोल गए Owaisi?