વઢવાણ :સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ ઉમા ફાઉન્ડેશન, ઉમિયા મંદિર, આઈ.પી.એસ સ્કુલ, અલ્ટ્રા વિઝન સ્કુલ તથા શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું જોરાવરનગર પાણીની ટાંકી ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે રતનપર, ટાવર ચોક, મેઈન બજાર, માઈમંદિર રોડ, આંબેડકર ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે અને દેશભકિતના ગીતો સાથે આ તિરંગા યાત્રા ફરી હતી અને આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રજાજનો અને સંસ્થા સહિત સરકારી કચેરીઓ પર તિરંગા લગાવવા આહવાન કર્યુ હતુ. આ તકે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિવલાલ આણંદજીભાઈ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, શહેરીજનો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વાતાવરણ તિરંગા અને દેશભક્તિ થી તરબોળ થઈ જવા પામ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बाण गंगा स्थित नृसिंह आश्रम में हुआ भव्य भजन कीर्तन का आयोजन
बाण गंगा स्थित नृसिंह आश्रम में हुआ भव्य भजन कीर्तन का आयोजन
बीएलओ संघ सांगोद ने समस्याओं को लेकर एसडीएम को सौंपा ज्ञापन
सांगोद(बीएम राठौर). उपखंड मजिस्ट्रेट और निर्वाचन रजिस्ट्रीकरण अधिकारी सांगोद को बीएलओ संघ के...
অসম চাহ জনজাতি ছাত্ৰ সন্থা” চমুকৈ আটছা কেন্দ্ৰীয় সমিতিৰ নিৰ্দেশ মৰ্মে আট্ছা হিংৰিজান উপ-শাখাৰ উদ্যোগত হিংৰিজান চাহ বাগিচাত ধৰ্না কাৰ্যসূচী ৰূপায়ণ ।
শ্রমিক সকলৰ আৰ্থসামাজিক, শৈক্ষিক আৰু বিভিন্ন সমস্যাৰ সন্মুখীন হোৱাৰ উপৰিও বাগিছাৰ কৰ্তৃপক্ষই...
चित्तोड़गढ़ मे उपखण्ड अधिकारी एवं तहसीलदार ने पौधरोपण कर किया गौशालाओ का निरिक्षण साफ सफाई चारे पानी को लेकर अतिरिक्त व्यवस्था का दिया आदेश
चित्तौड़गढ़ मे उपखंड अधिकारी बीनू देवल और तहसीलदार महिपाल सिंह ने आज ग्राम धनेतकलां में नंदेश्वर...