વઢવાણ :સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ ઉમા ફાઉન્ડેશન, ઉમિયા મંદિર, આઈ.પી.એસ સ્કુલ, અલ્ટ્રા વિઝન સ્કુલ તથા શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું જોરાવરનગર પાણીની ટાંકી ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે રતનપર, ટાવર ચોક, મેઈન બજાર, માઈમંદિર રોડ, આંબેડકર ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે અને દેશભકિતના ગીતો સાથે આ તિરંગા યાત્રા ફરી હતી અને આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રજાજનો અને સંસ્થા સહિત સરકારી કચેરીઓ પર તિરંગા લગાવવા આહવાન કર્યુ હતુ. આ તકે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિવલાલ આણંદજીભાઈ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, શહેરીજનો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વાતાવરણ તિરંગા અને દેશભક્તિ થી તરબોળ થઈ જવા પામ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दो आरोपियों ने सोती महिला की नाक से नथ तोड़ी, पुलिस ने पकड़ा
कोटा. कनवास थाना पुलिस ने चोरी के मामले का खुलासा करते हुए दो चोरों को गिरफ्तार कर माल बरामद किया...
हिजबुल्लाह ने पहली बार सीजफायर की मांग की:गाजा में जंग रोकने की शर्त भी नहीं रखी; इजराइली सैनिकों ने साउथ लेबनान में झंडा फहराया
लेबनान में इजराइली हमले के बीच हिजबुल्लाह ने सीजफायर की मांग की है। CNN की रिपोर्ट के मुताबिक ये...
Subhash Chandra Bose Jayanti: 'नेताजी को सदैव याद रखेंगे देशवासी', राष्ट्रपति-उपराष्ट्रपति और पीएम मोदी ने किया याद
Subhash Chandra Bose Jayanti: नेताजी सुभाष चंद्र बोस की 127वीं जयंती पर आज देश उन्हें...
એ....એ....એ.... ગયું પીકઅપ ડાલુ....
એ... એ... એ...ગયું: વડગામના સલેમકોટ ગામમાં ડ્રાઈવર વગર ઉભેલું પીકઅપ ડાલું રિવર્સમાં દોડવા...
BJP ने Rahul Gandhi पर झूठ फैलाने का लगाया आरोप, चुनाव आयोग से की शिकायत
बीजेपी ने कांग्रेस सांसद राहुल गांधी (Rahul Gandhi) पर आचार संहिता का उल्लंघन का आरोप लगाया है।...