વઢવાણ :સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ ઉમા ફાઉન્ડેશન, ઉમિયા મંદિર, આઈ.પી.એસ સ્કુલ, અલ્ટ્રા વિઝન સ્કુલ તથા શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું જોરાવરનગર પાણીની ટાંકી ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે રતનપર, ટાવર ચોક, મેઈન બજાર, માઈમંદિર રોડ, આંબેડકર ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે અને દેશભકિતના ગીતો સાથે આ તિરંગા યાત્રા ફરી હતી અને આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રજાજનો અને સંસ્થા સહિત સરકારી કચેરીઓ પર તિરંગા લગાવવા આહવાન કર્યુ હતુ. આ તકે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિવલાલ આણંદજીભાઈ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, શહેરીજનો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વાતાવરણ તિરંગા અને દેશભક્તિ થી તરબોળ થઈ જવા પામ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Malaria फैलाने वाले इस मच्छर पर क्यों नहीं हो रहा किसी दवा का असर? (BBC Hindi)
Malaria फैलाने वाले इस मच्छर पर क्यों नहीं हो रहा किसी दवा का असर? (BBC Hindi)
દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ અને વૈષ્ણવ મનોરથીઓના સહકારથી જન્માષ્ટમીના પાવન પર્વે પરંપરાગત શોભાયાત્રા સાથે મટકીફોડ કાર્યક્રમ યોજાયો.
દાહોદ સ્થિત શ્રી દશાનીમા વણિક સમાજ અને વૈષ્ણવ મનોરથીઓના સહકારથી ગત વર્ષોની માફક આ વર્ષે પણ...
डॉ ज्योती मेटे यांना आमदार म्हणून संधी द्या! क्षत्रिय जनता राजा प्रतिष्ठान चे महेश सिंघन यांची मागणी
डॉ ज्योती मेटे यांना आमदार म्हणून संधी द्या! क्षत्रिय जनता राजा प्रतिष्ठान चे महेश सिंघन यांची मागणी
AAJTAK 2 | Akali Dal's Sukhbir Badal पर Golden Temple के बाहर चली गोली | AT2 VIDEO
AAJTAK 2 | Akali Dal's Sukhbir Badal पर Golden Temple के बाहर चली गोली | AT2 VIDEO
MCN NEWS|राज्यातील सात लक्ष पेंशनर्सचे प्रश्न लक्ष्यविधीने अधिवेशनात मांडून सोडविणार आ रमेश बोरनारे
MCN NEWS|राज्यातील सात लक्ष पेंशनर्सचे प्रश्न लक्ष्यविधीने अधिवेशनात मांडून सोडविणार आ रमेश बोरनारे