વઢવાણ :સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે વિશ્વ ઉમા ફાઉન્ડેશન, ઉમિયા મંદિર, આઈ.પી.એસ સ્કુલ, અલ્ટ્રા વિઝન સ્કુલ તથા શિવલાલ આણંદજીભાઈ માકાસણા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનું જોરાવરનગર પાણીની ટાંકી ખાતે થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે રતનપર, ટાવર ચોક, મેઈન બજાર, માઈમંદિર રોડ, આંબેડકર ચોક થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડી.જે.ના તાલે અને દેશભકિતના ગીતો સાથે આ તિરંગા યાત્રા ફરી હતી અને આગામી તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી પ્રજાજનો અને સંસ્થા સહિત સરકારી કચેરીઓ પર તિરંગા લગાવવા આહવાન કર્યુ હતુ. આ તકે વઢવાણ ના ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, શિવલાલ આણંદજીભાઈ ટ્રસ્ટના ચંદ્રેશભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, પાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ આચાર્ય, પાલિકાના ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો, શહેરીજનો અને વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને સમગ્ર વાતાવરણ તિરંગા અને દેશભક્તિ થી તરબોળ થઈ જવા પામ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
GMR Airports Share Rally: 2024 में Tourism Stocks में इस कंपनी के सबसे ज्यादा चलेंगे शेयर?
GMR Airports Share Rally: 2024 में Tourism Stocks में इस कंपनी के सबसे ज्यादा चलेंगे शेयर?
कायदा हातात घेणाऱ्यांवर कडक कारवाई; पोलीस अधीक्षकांचा इशारा
औरंगाबाद जिल्ह्यामध्ये मुले पळविणारी टोळी फिरत असल्याच्या अफवा सोशल मिडीयावर सर्रासपणे पसरविण्यात...
21 अगस्त को भारत बंद रहेगा, क्या है वजह- क्या खुलेगा और कौन-सी सेवाएं रहेंगी ठप?
नई दिल्ली। अनुसूचित जाति व जनजाति आरक्षण में क्रीमीलेयर पर सुप्रीम कोर्ट के फैसले के...
चोरी से पहले भगवान से मांगा आशीर्वाद, फिर 6 मूर्तियों व दान पात्र पर किया हाथ साफ, देखे Video
मध्य प्रदेश के ग्वालियर जिले के एक जैन मंदिर में चोरी का मामला सामने आया है। मंदिर में चोरी करने...
প্ৰাক্তন আছু নেতা বিৰিঞ্চী ভূঞা ৰ বিয়োগ,শোকস্তবদ্ধ ৰহা।
বিভিন্ন দল সংগঠনৰ গভীৰ শোক প্ৰকাশ।
ৰহা মোলানকটা নিবাসী প্ৰাক্তন আছু নেতা,অসম আন্দোলনৰ সক্ৰিয় কৰ্মী বিৰিঞ্চি কুমাৰ ভূঞা ৰ আজি বিয়লী...