સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સુરઈ ગામ ખાતે સોલાર પ્લાન્ટમાં કોપર વાયરોની ચોરી થવા પામી છે ત્યારે આ અંગેની જાણકારી તાત્કાલિક અસરે સિક્યુરિટીને મળતા ની સાથે જ સોલર પ્લાન્ટના માલિકને જાણકારી આપી હતી અને તપાસ હાથ ધરવામાં આવતા કોપર વાયરો ચોરાયા હોવાની જાણકારી મળી હતી ત્યારે તાત્કાલિક અસર એ પોલીસ તંત્રને પણ આ અંગેની જાણકારી આપવામાં આવતા ઘટના સ્થળે તપાસ હાથ ધરવામાં આવતા એક લાખ 95000 ના કોપર વાયરો ચોરાયા હોવાનું બહાર આવ્યું છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર ચોટીલા તાલુકાના સુરાઈ ગામ ખાતે જયસુખભાઈના સોલર પ્લાન્ટમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકીયા હતા અને આ સોલાર પ્લાન્ટ માંથી કોપર વાયરોની મોટી માત્રામાં ચોરી થવા પામી છે ત્યારે જયસુખભાઈએ ચોટીલા પોલીસ મથકમાં 1,95,000 ના કોપર વાયર સોલાર કંપની માંથી ચોરાયા હોવાનું જણાવવામાં આવ્યું છે ત્યારે આ અંગેની ફરિયાદ નોંધ અને હાલમાં ચોટીલા પોલીસે અને પીએસઆઇ એસએસ બારૈયા એ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  લાઇબ્રેરી ફેસ્ટિવલ ની ઉજવણી કરાઈ  
 
                      જ્યોતિ હાઈસ્કૂલ, ખેડબ્રહ્મા..લાઇબ્રેરી ફેસ્ટિવલ ઉજવણી.
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય...
                  
   ખોદા પહાડ ઓર નિકલા ચૂહા?વન્યપ્રાણી દીપડા ને પકડવા ગયા વનવિભાગ ના અધિકારી પછી શું જોયું? 
 
                      ખોદા પહાડ ઓર નિકલા ચૂહા?વન્યપ્રાણી દીપડા ને પકડવા ગયા વનવિભાગ ના અધિકારી પછી શું જોયું?
                  
   પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખના જન્મદિને રામ મંદિરની સ્મૃતિ અર્પણ કરાઈ 
 
                      પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને...
                  
   શ્રી સુખદેવપુરીજી મહારાજ ધામ વાલેર ખાતે દેવદિવાળી નો મહામેળો યોજાયો 
 
                      શ્રી સુખદેવપુરીજી મહારાજ ધામ વાલેર ખાતે દેવદિવાળી નો મહામેળો યોજાયો
20 હજારથી વધુ લોકોના ભોજન...
                  
   
  
  
  
  