સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ગામના 57 વર્ષના કંચનબેન લક્ષ્મણભાઇ પટેલનું રોડ અકસ્માતમાં મગજને ગંભીર ઇજાઓ થતાં બ્રેઇન હેમરેજ થયું હતુ. છેવટે તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં અંગદાન માટે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્ય ખડુ થયું હતુ.ત્યારે હોસ્પીટલના ફ્લોર પર જાણ્યા અજાણ્યા સહુએ છેલ્લી પ્રાર્થના કરી હતી. કંચનબેનની કિડની, આંખ, લિવર, ફેફસા સહિતના પાંચ અંગોનું દાન કરવામાં આવતા પાંચ લોકોને નવું જીવન પ્રાપ્ત થશે. ત્યારે દેશ અને દુનિયામાં અંગદાન બાબતે ખુબ જાગૃતિ લાવવાની જરુર છે. હાલમાં લિવર અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા લાખો લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. અને જન્મ થયો ત્યારથી અંધાપાનો ભોગ બનેલા લોકો સાતરંગોની દુનિયા નહી જોઇ શકવાની લાચારી ભોગવી રહ્યાં છે. ત્યારે રણકાંઠાના છેવાડાના એક નાનકડા ગામના સ્વ.કંચનબેન અને અંગદાનનો નિર્ણય કરનારા સગા સંબંધીઓએ અનોખી મિશાલ રજૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
‘The winning team’: Kharge's photo-op with DKS & Siddaramaiah after CM decision
DK Shivakumar had said he accepted the party's ‘power sharing formula’ in the larger...
દાહોદમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વિનામૂલ્યે વિતરણનો કાર્યક્ર્મ યોજાયો 2022 | Spark Today News
દાહોદમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકો વિનામૂલ્યે વિતરણનો કાર્યક્ર્મ યોજાયો 2022 | Spark Today News
উৎকোচ লৈ পুনৰ জালত দুই চৰকাৰী কৰ্মচাৰী কামিনী নাৰ্জাৰী আৰু প্ৰবীণ ব্ৰহ্ম
উৎকোচ লৈ পুনৰ জালত দুই চৰকাৰী বিষয়া-কৰ্মচাৰী। গোসাইগাঁৱৰ বন বিষয়া কামিনী নাৰ্জাৰীক গ্ৰেপ্তাৰ।...
গৌৰীসাগৰত আৰক্ষী জিম্মাত যুৱকৰ মৃত্যু
প্ৰতিবাদত উত্তাল গৌৰীসাগৰ
থানা ঘেৰাও ৰাজপথ অৱৰোধ
অ’চি নিলম্বিত তদন্ত ঘোষণা
আৰক্ষীৰ জিম্মাত অভিযুক্তৰ মৃত্যুৰ ক্ষেত্ৰত অসমে বহু ৰাজ্যক চেৰ পেলাবলৈ উদ্যত হৈছে৷ বিভিন্ন সময়ত...
હાલોલ,જાંબુઘોડા તાલુકાની ગ્રાન્ટેડ શાળાના આચાર્ય,શિક્ષકો અને કર્મચારીઓના મૌન ધરણા
ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશ મુજબ આજરોજ સમગ્ર ગુજરાત રાજ્યના શૈક્ષણિક જગત...