સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ગામના 57 વર્ષના કંચનબેન લક્ષ્મણભાઇ પટેલનું રોડ અકસ્માતમાં મગજને ગંભીર ઇજાઓ થતાં બ્રેઇન હેમરેજ થયું હતુ. છેવટે તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં અંગદાન માટે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્ય ખડુ થયું હતુ.ત્યારે હોસ્પીટલના ફ્લોર પર જાણ્યા અજાણ્યા સહુએ છેલ્લી પ્રાર્થના કરી હતી. કંચનબેનની કિડની, આંખ, લિવર, ફેફસા સહિતના પાંચ અંગોનું દાન કરવામાં આવતા પાંચ લોકોને નવું જીવન પ્રાપ્ત થશે. ત્યારે દેશ અને દુનિયામાં અંગદાન બાબતે ખુબ જાગૃતિ લાવવાની જરુર છે. હાલમાં લિવર અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા લાખો લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. અને જન્મ થયો ત્યારથી અંધાપાનો ભોગ બનેલા લોકો સાતરંગોની દુનિયા નહી જોઇ શકવાની લાચારી ભોગવી રહ્યાં છે. ત્યારે રણકાંઠાના છેવાડાના એક નાનકડા ગામના સ્વ.કંચનબેન અને અંગદાનનો નિર્ણય કરનારા સગા સંબંધીઓએ અનોખી મિશાલ રજૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ऊर्जा मंत्री हीरालाल नागर ने सिमलिया में की जनसुनवाई, दिए निर्देश: गांवों में कीचड़ की सफाई हो, नालियां बनाई जाएं, ड्रेनों की हो सफाई: मंत्री नागर
ऊर्जा मंत्री श्री हीरालाल नागर ने शनिवार को महात्मा गांधी सराय भवन सिमलिया में उपखंड स्तरीय...
થરાદ-સાંચોર રોડ પર ટ્રેલર પાછળ એક્ટિવા ઘૂસી જતાં 2 યુવતીના મોત
થરાદ - સાંચોર હાઇવે પર થરાદ તાલુકાના કરબુણ ગામેથી ગુરપૂર્ણિમા નિમિત્તે દર્શન કરીને એક્ટીવા પર પરત...
હાલોલ નગરના ગામ તળાવમાંથી હજારો માછલીઓ રહસ્યમય રીતે મૃત હાલતના મળી આવતા અનેક તર્ક વિતરકો સર્જાયા.
હાલોલ નગરના ગામ તળાવમાંથી હજારો માછલીઓ રહસ્યમય રીતે મૃત હાલતના મળી આવતા અનેક તર્ક વિતરકો સર્જાયા.
अपघातांची कारणे शोधून उपाययोजनांवर भर द्यावा-जिल्हाधिकारी डॉ. राजेश देशमुख
रस्ते अपघाताच्या अनुषंगाने सार्वजनिक बांधकाम विभाग, पोलीस तसेच परिवहन विभाग यांनी दरमहा बैठक...
मुख्यमंत्र्यांनी घेतली वंचित बहुजन आघाडीचे अध्यक्ष प्रकाश आंबेडकर यांची भेट
शिवसेना पक्षात फूट पडल्यापासून राज्यातील राजकीय समीकरणं बदलली आहेत. सध्या उद्धव ठाकरे गट,...