સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જરવલા ગામના 57 વર્ષના કંચનબેન લક્ષ્મણભાઇ પટેલનું રોડ અકસ્માતમાં મગજને ગંભીર ઇજાઓ થતાં બ્રેઇન હેમરેજ થયું હતુ. છેવટે તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કરતા પરિવારજનોએ અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં અંગદાન માટે તેમના મૃતદેહને લાવવામાં આવ્યો ત્યારે હોસ્પિટલમાં લાગણીસભર દ્રશ્ય ખડુ થયું હતુ.ત્યારે હોસ્પીટલના ફ્લોર પર જાણ્યા અજાણ્યા સહુએ છેલ્લી પ્રાર્થના કરી હતી. કંચનબેનની કિડની, આંખ, લિવર, ફેફસા સહિતના પાંચ અંગોનું દાન કરવામાં આવતા પાંચ લોકોને નવું જીવન પ્રાપ્ત થશે. ત્યારે દેશ અને દુનિયામાં અંગદાન બાબતે ખુબ જાગૃતિ લાવવાની જરુર છે. હાલમાં લિવર અને કિડનીની ગંભીર બીમારીથી પીડાતા લાખો લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં છે. અને જન્મ થયો ત્યારથી અંધાપાનો ભોગ બનેલા લોકો સાતરંગોની દુનિયા નહી જોઇ શકવાની લાચારી ભોગવી રહ્યાં છે. ત્યારે રણકાંઠાના છેવાડાના એક નાનકડા ગામના સ્વ.કંચનબેન અને અંગદાનનો નિર્ણય કરનારા સગા સંબંધીઓએ અનોખી મિશાલ રજૂ કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર શહેરમાં બિસ્કીટ ના ભાવો માં વઘારો
પર્વોની શ્રેણી દિપાવલીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સિહોર શહેરમાં ફરસાણ બેકરી,...
Union Budget 2024: Kolkata की हाउस वाइव्स की मांग- टैक्स पर छूट मिले, महंगाई काबू में आए | Aaj Tak
Union Budget 2024: Kolkata की हाउस वाइव्स की मांग- टैक्स पर छूट मिले, महंगाई काबू में आए | Aaj Tak
અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક શખ્સને પોલીસે ઝડપ્યો : એક શખ્સ ફરાર
બનાસકાંઠા જીલ્લાની અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી ફરી એક વખત હથિયાર ઝડપાયું છે....
टोंक में हुई हिंसा एक रहस्य', राजस्थान के गृह राज्य मंत्री बोले- अपराधियों को बख्शा नहीं जाएगा
टोंक जिले के समरावता गांव में हुई हिंसा एक रहस्य है. ये जांच का विषय है कि बाहर के लोगों को...
तिरूपति बालाजी मंदिर में राजस्थान से जाता था घी, इस बड़े नेता ने किया खुलासा
तिरूपति बालाजी मंदिर में लड्डू प्रसाद में इस्तेमाल होने वाले घी को लेकर बवाल मचा हुआ है। घी में...