લખતરના ભરવાડ નેસમાં છેલ્લા ઘણા મહિનાઓથી ખુલ્લી રહેલી ગટરમાં ગાય પડી હતી. તે ગાયને ગટરમાંથી કાઢવા આસપાસના રહીશો તેમજ જીવદયાપ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી. સ્થાનિક તંત્રને આ ગટર ઢાંકવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આગામી સમયમાં મોટા અકસ્માતનો ભય રહેલો છે.લખતર શહેરનાં ખાળીયા વિસ્તારમાં લાખોના ખર્ચે ગટર ઊંડી કરીને બનાવવામાં આવી છે. પરંતુ આ ગટર ઊંડી જોવા છતાં તેના ઢાંકવા માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આ ગટરમાં એક ગાય ફસાઈ ગઈ હતી.આ ગાયને વિસ્તારનાં રહીશો, જીવદયા પ્રેમીઓ અને માલધારીઓ દ્વારા મહામહેનતે સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. પરંતુ ગાયને ઘસાવાનાં લીધે નાની મોટી ઈજાઓ થઈ હતી. તો આ રસ્તે થઈને જ વિદ્યાર્થીઓ શાળાએ તેમજ શાળાએથી ઘરે પાછા કરતા હોવાનાં કારણે વાલીઓને પણ ચિંતા રહ્યાં કરે છે. તો આ અંગે તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ છે. તો કોઈ અધિકારીઓ થોડું ધ્યાન આપી સ્થાનિક તંત્રને કડક આદેશ કરી યોગ્ય કાર્યવાહી કરાવે તેવી લોકોને આશા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চোৰাং কাঠ আৰু বালিৰ অবৈধ সৰবৰাহ বন্ধ কৰাৰ লগতে ডুমডুমা DFO ক নিলম্বন কৰাৰ দাবীত ছাত্ৰ সংগঠনৰ প্ৰতিবাদী কাৰ্যসূচী
চোৰাং কাঠ আৰু বালিৰ অবৈধ সৰবৰাহ বন্ধ কৰাৰ লগতে ডুমডুমা DFO ক নিলম্বন কৰাৰ দাবীত ছাত্ৰ সংগঠনৰ...
भारत में चाइना के इस ब्रांड ने बेचे सबसे ज्यादा फोन, प्रीमियम सेगमेंट में एपल का रुतबा कायम
2024 की तीसरी तिमाही में भारतीय स्मार्टफोन बाजार तेजी से फला-फूला है। ग्राहकों ने इस अवधि में 5G...
સુરત પશ્ચિમ વિસ્તારના ઉમેદવાર પૂર્ણશ મોદીની ભાજપ પરિવારે શુભેચ્છા મુલાકાત લીધી
સુરત પશ્ચિમ ઉમેદવાર, વર્ત. મંત્રીશ્રી પૂર્ણેશભાઈ મોદી, કોર્પો. શ્રી કૃણાલ સેલર, રાજન પટેલ,...
10 हजार हर महीने वाली Seekho Kamao Scheme में ऐसे होगा आसानी से Registration? | Ek Scheme Hai
10 हजार हर महीने वाली Seekho Kamao Scheme में ऐसे होगा आसानी से Registration? | Ek Scheme Hai
મહુધા ની બ્રહ્માણી મંદિર ખાતે 108 દીવડા ની આરતી યોજાઈ
આજ રોજ મહુધા શહેર ખાતે બ્રહ્માણી માતાજી ના મંદિરે ૧૦૮
દિવા ની મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું....