સુરેન્દ્રનગર શહેરના બંશીધર સોસાયટીમાં રહેતા યુવક ધીરૂ પરાલીયા મુળચંદ નજીક નર્મદા કેનાલ પાણી સળગતી હાલતમા હોઇ કોઇએ 108 ને જાણ કરતા યુવકને સળગેલી હાલતમાં પ્રથમ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે અમદાવાદ રીર્ફર કરતા સુરેન્દ્રનગર એ. ડીવીઝન પોલીસ દોડતી થયેલ અને અમદાવાદ પોહોચી યુવકની પુછપરછ હાથ ધરતા યુવક અલગ અલગ નિવેદનો આપી અને પોલીસને ગુમરાહ કરતો હતો અને તેને કોઇ બાઇક ચાલકો એ પેટ્રોલ છાતી સળગાવી દીધાની કહાની કરતો હતો.જેથી પોલીસે બાતમીદારોને કામે લગાડી અને તપાસ હાથ ધરતા પોલીસને ખબર મળી હતી કે ભોગ બનનાર યુવકને કોઇ કિન્નર સાથે સુવાળા સંબંધો છે જેથી પોલીસે આરોપી કિન્નર યોગ્શ ઉર્ફે સાનિયા નામના 80 ફુટના રોડ પર રહેતા ની તપાસ કરતા તે પણ ગુમ હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરતા તેનુ મોબાઇલ લોકેશન દ્રારકા આવતુ હતુ જેથી પોલીસ એ દ્રારકા પોલીસની મદદથી કિન્નર સાનિયા ને ઝડપી સુરેન્દ્રનગર લાવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો.કિન્નરની પુછપરછ હાથ ધરતા તેણે કબુલાત આપી હતી કે તેને ભોગ બનનાર યુવક ધીરૂ સાથે બે વર્ષ અગાઉ અનૈતિક સંબંધો હતો અને ત્યાર બાદ આ સંબંધો બંધ થયા હતા છતા ધીરૂ પરાલીયા પરાણે આવા સંબંધો રાખવા દબાણ કરતો હતો વારંવારની આવી અનૈતિક સંબંધોથી કિન્નર સાનિયા કટાંળેલ જેથી તેણે રાતના 12/30 કલાકે ધીરૂ પરાલીયાને મુળચંદ ગામ નજીક નર્મદા કેનાલ પર સંબંધ બાંધવાના બહાને બોલાવ્યો હતો.તે બન્ને જણા ત્યા પોહોચતા ધીરૂ પરાલીયા એ છેડછાડ ચાલુ કરતા કિન્નર સાનિયા એ સંબંધો પુરા કરવા સમજાવતા વાત બગડી હતી જેથી કિન્નર સાનિયા પહેલા થી જ તૈયારી સાથે આવેલ હોઇ બોટલમાં ભરેલ પેટ્રોલ ધીરૂ પરાલીયા પર છાટી ને દીવાસળી ચાપી અને ત્યાથી ફરાર થયેલ અને દ્રારકા ભાગી ગયેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियाणा में सैलजा ने वोटिंग के बीच CM राग छेड़ा:बोलीं-दावा एक-दो बार नहीं होता
हरियाणा विधानसभा चुनाव में वोटिंग के बीच भी आल इंडिया कांग्रेस कमेटी (AICC) की महासचिव और सिरसा...
দৰঙত জাপানী এনকেফ্লাইটিছত এটি শিশুৰ মৃত্যু
দৰঙত জাপানীজ এনকেফ্লাইটিছ সদৃশ ৰোগত বৰ্তমান আক্ৰান্ত হৈছে চাৰিজন৷ ইয়াৰে তিনিজন হৈছে পাঠৰিঘাট...
ઝાંઝરકા ખાતેથી Gujarat Gaurav Yatra ને પ્રસ્થાન કરાવતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ
ઝાંઝરકા ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ તેમજ...
'वंदे मातरम' बोलना स्वीकार्य नहीं, हम ईश्वर में विश्वास करते हैं', महाराष्ट्र विधानसभा में अबू आजमी का बयान
मुंबई, समाजवादी पार्टी के विधायक अबू आजमी की 'वंदे मातरम' के बारे में एक टिप्पणी को लेकर...
કારમાં દારૂનો જથ્થો અમુક ટકા સળગેલી હાલતમાં અને અમુક સાગી ગયો હતો
કારમાં દારૂનો જથ્થો અમુક ટકા સળગેલી હાલતમાં અને અમુક સાગી ગયો હતો