રાજકોટમાં અશોક ગાર્ડન પાસે રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અંદાજિત 70 લાખનુ ફર્નિચર આગમા ભસ્મ થઈ ગયું હતુ. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
महावीर फतेह करे सेवा संस्था बालाजी ग्रुप :-
महावीर फतेह करे सेवा संस्था (बालाजी ग्रुप) के कार्यकर्ता कमल राठौर (झालावाड़) के जन्मदिन को ग्रुप...
સાઢીડા ગામ ની દિકરી અંગદાન કરી ત્રણ લોકોની જીંદગી બચાવી
સિહોર તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સાંઢિડા મહાદેવ મંદિર મહંત પરિવારના ઘનશ્યામપરી...
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?
Today's Trending Stocks: जानें आज किन Stocks में निवेशकों की हुई जमकर कमाई और कहां लगी निराशा हाथ?