રાજકોટમાં અશોક ગાર્ડન પાસે રાજકમલ ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. અંદાજિત 70 લાખનુ ફર્નિચર આગમા ભસ્મ થઈ ગયું હતુ. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જો આગ વધુ વિકરાળ બને તો નુકસાનીનો આંક વધી શકે છે. હાલ ફાયર વિભાગની 8 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચૂંટણીને લગતી પત્રિકાઓ, પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ દર્શાવવા જરૂરીઃ ધર્મ, જાતિ, જ્ઞાતિ વિરૂધ્ધ લખાણ લખી શકાશે નહીં- કલેક્ટરશ્રી આનંદ પટેલ
ચૂંટણીને લગતી પત્રિકાઓ, પોસ્ટરો ઉપર તેના મુદ્રક અને પ્રકાશકના નામ દર્શાવવા જરૂરીઃ ધર્મ, જાતિ,...
MCN NEWS | वैजापूर तालुक्यात ऑनर किलिंगची घडली घटना; वैजापूर पोलीस ठाण्यात गुन्हा दाखल
MCN NEWS | वैजापूर तालुक्यात ऑनर किलिंगची घडली घटना; वैजापूर पोलीस ठाण्यात गुन्हा दाखल
ઓવરિયન સિસ્ટ બિમારીથી પીડાતી મહિલાનું સફળ ઓપરેશન
#buletinindia #gujarat #Sabarkantha
PM Narendra Modi pays tribute to pt Deen Dayal Upadhyaya at Jaipur
PM Narendra Modi pays tribute to pt Deen Dayal Upadhyaya at Jaipur