સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર, લેખક અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા અને કેનેડાના પ્રવાસમાં છે. જ્યાં પ્રથમ દોઢ મહિનામાં કેનેડામાં આઠ અને અમેરિકાના સાત કાર્યક્રમો મળીને પ્રથમ પંદર કાર્યક્રમો દ્રારા ગોરજની કૈલાસ કેન્સર હોસ્પિટલ માટે કુલ 5 લાખ 53 હજાર 686 અમેરિકન ડોલર એટલે આશરે સાડાચાર કરોડ રુપિયાનું દાન એકત્ર કરીને અર્પણ કર્યું છે.આ પંદર કાર્યક્રમો દરમિયાન ગોરજથી ખાસ પધારેલા પ્રતિનિધિ હેમંતભાઈ પટેલ, અમેરિકામાં રહેતા સ્વયંસેવકો ડો. યોગેન્દ્ર પટેલ, બીનાબહેન પટેલ, કિરીટ પટેલ તેમજ કેનેડામાં રહેલા સેવકો જતિન ગુજરાતી અને અશોક પટેલે દરેક કાર્યક્રમમાં હાજર રહીને સંનિષ્ઠ સેવા કરી છે.જગદીશ ત્રિવેદીએ પોતાના જીવન દરમિયાન કુલ 11 કરોડનું દાન કરવાનો શિવસંકલ્પ કરેલો છે એ સૌ કોઈ જાણે છે. એમણે જણાવ્યું હતું કે, આ સાડા ચાર કરોડના દાનનો સઘળો જશ હું લઈ લઉ એ વ્યાજબી ન ગણાય કારણ કે અનુબહેન ઠક્કરની તપસ્યા, ચેરમેન ડો. વિક્રમભાઈ પટેલની સાધના અને અનેક સમર્પિત સેવકોની અથાક મહેનતને કારણે આટલી મોટું અનુદાન મળ્યું છે.આથી જગદીશ ત્રિવેદીએ આ સાડાચાર કરોડમાંથી બે કરોડ રુપિયા પોતાના દાન તરીકે ગણીને બાકીના અઢી કરોડ રુપિયાને ગોરજમાં વરસોથી ચાલતાં સેવાયજ્ઞનું પરીણામ સમજી પોતાની ઉદાર ભાવના વ્યક્ત કરેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
BJP Protest Against Kejriwal: CM Kejriwal की गिरफ्तारी को लेकर Rajghat पर BJP का विरोध प्रदर्शन
BJP Protest Against Kejriwal: CM Kejriwal की गिरफ्तारी को लेकर Rajghat पर BJP का विरोध प्रदर्शन
Triumph Speed 400 और Triumph Scrambler 400X को जापान में किया गया लॉन्च, जानिए कीमत
Triumph Speed 400 की कीमत 699999 जापानी येन (लगभग 3.87 लाख रुपये) और Scrambler 400X की कीमत...
Putin's Strategy To Hunt Kyiv's Western Missile Arsenal Works; Ukrainian Pilots 'Forced To Run'
Putin's Strategy To Hunt Kyiv's Western Missile Arsenal Works; Ukrainian Pilots 'Forced To Run'
તાલુકા મધ્યાહન ભોજન કર્મચાર મંડળ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધારણા મામલતદાર ને આવેદનપત્ર અપાયું.
તાલુકા મધ્યાહન ભોજન કર્મચાર મંડળ દ્વારા મામલતદાર કચેરી ખાતે ધરણાં યોજી મામતદારને આવેદન પત્ર અપાયું.
विपक्षी सांसदों ने वक्फ बिल पैनल की बैठक से किया वॉकआउट, लगाया पक्षपात करने का आरोप
विपक्षी सांसदों ने सोमवार को संसद एनेक्सी में संयुक्त संसदीय समिति (JPC) के अध्यक्ष भाजपा सांसद...