સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળ આવેલી બંસીધર સોસાયટીમાં રહેતો અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતો યુવાન રવિવારે રાત્રે પોતાના ઘરેથી મંડપ નાખવા જવાનું કહીને નીકળ્યો હતો. પરંતુ તે રાત્રે દોઢ વાગ્યે સળગેલી હાલતમાં હોસ્પિટલમાંથી મળી આવતા ચક, ચાર મચી જવા પામી છેબંસીધર સોસાયટીમાં રહેતા ધીરૂભાઇ લક્ષ્મણભાઇ પરાલીયા મંડપ સર્વિસનો ધંધો કરે છે. ધીરૂભાઇ શરીરના ભાગે ગંભીર રીતે દાજી ગયાની કોઇએ જાણ કરતા 108ની ટીમ તેમને તાત્કાલીક સારવાર માટે લઇ આવી હતી. બનાવની જાણ થતા સિટી પોલીસની ટીમ પણ હોસ્પિટલ પહોચી હતી. આ બાબતે ધીરૂભાઇના પિતા લક્ષ્મણભાઇએ કહ્યું કે દીકરાનું કોઇ અજાણ્યા શખસો અપહરણ કરીને લઇ ગયા હતા તેવું તેણે જણાવ્યું હતું. આથી આ યુવાનનું અપહરણ કોણે અને શા માટે કર્યુ તે અંગે રહસ્ય ઘેરાયું છે.યુવાનની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવા માટે અમદાવાદ લઇ જવામાં આવ્યો છે.આ ઘટના અંગે સિટી પીઆઇ આર.એમ.સરોડેએ જણાવ્યું કે યુવાનના નિવેદનો અલગ અલગ આવે છે. ઇન્વેની ટીમને અમદાવાદ નિવેદન લેવા માટે મોકલ્યા છે. ચોક્કસ નિવેદન મળે પછી ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરીશું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ADR Report: देश के 4001 विधायकों के पास 54,545 करोड़ की संपत्ति, कर्नाटक के MLA के सामने कई राज्यों के बजट फेल
नई दिल्ली, देश भर के कुल 4033 विधायकों में से 4,001 विधायकों के पास 54,545 करोड़ रुपये की...
राजस्थान में 10 महीने में 80 तबादला सूची… करीब 2000 अधिकारी इधर-उधर
प्रदेश में सत्ता में आने के बाद भाजपा सरकार ने 10 माह में लगभग पूरी Žब्यूरोक्रेसी का ढांचा बदल...
Kolhapur : शाहुवाडीत नवउद्योजकांसाठी मार्गदर्शन मेळावा...BPN news network
Kolhapur : शाहुवाडीत नवउद्योजकांसाठी मार्गदर्शन मेळावा...BPN news network