લખતર શહેરમાં એલસીબી પોલીસની ઓળખ આપી રોફ જમાવતા શખ્સની લખતર પોલીસે ધરપકડ કરી હતી. શહેરનાં યુવાનને કોલ કરી રોફ જમાવતા યુવાને સતર્કતાથી પોલીસ સ્ટેશને લઇ જતા ભાંડો ફૂટ્યો હતો. પોલીસની ઓળખ આપી કે વેશ ધારણ કરી લોકોને પરેશાન કરતા ઘણા કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે આવો કિસ્સો લખતર ખાતે પણ સામે આવ્યો છે.મળતી માહિતી અનુસાર, લખતરનાં પ્રકાશભાઈ ગોરધનભાઈ સોલંકીએ લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓનાં ઘરે તા.14-6-23ના રોજ રાત્રે તેમના ઘરે સુરેન્દ્રનગર એલસીબીમાં યુવરાજસિંહ જાડેજા હોવાનું જણાવી તમારું નામ કોલ ડિટેઇલમાં આવ્યાનું જણાવી હું કહું ત્યારે સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશન આવું પડશે તેવું જણાવ્યું હતું.ત્યારે બીજા દિવસે તેઓ ફરી આવતા યુવકે પહેલા પોતે તેવું કઈ કર્યું ન હોઈ પહેલા લખતર પોલીસ સ્ટેશને જવાનું કહી તે શખ્સને લખતર પોલીસ સ્ટેશને લઇ જતા લખતર પોલીસે તપાસ કરતા આ શખ્સ કોઈ પોલીસ કર્મી ન હોવાનું ખુલ્યું હતું. તેમજ આ શખ્સ ચુડા તાલુકાનાં નવી મોરવાડ ગામનો નરેન્દ્રસિંહ ખુમાનસિંહ જાડેજા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું.જયારે આ શખ્સ ઉપર અગાઉ નડિયાદ પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ તરીકે ઓળખ આપી રોફ જમાવવા અંગેનો ગુનો નોંધાયેલો હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Rajasthan New CM: Vasundhara, Baba Balaknath या कोई और, कौन बनेगा मुख्यमंत्री? | Breaking News
Rajasthan New CM: Vasundhara, Baba Balaknath या कोई और, कौन बनेगा मुख्यमंत्री? | Breaking News
ডুগডুগী স্বতাধিকাৰী লেখক উৎপল বনিয়ালৈ Best Entrepreneur of the year 2024বঁটা
সমগ্ৰ অসমৰ গন্যমান্য মহিলা সকলৰ উপস্থিত Arohan Excellence award অনুষ্ঠানত ১৫টাকৈ ৰাষ্ট্ৰীয়...
વૃદ્ધ મહિલાને સારવારની જરૂર હોય આ મહિલાની S.S.G. હોસ્પિટલ ખાતે સારવાર કરાવતી રાવપુરા શી ટીમ
વૃદ્ધ મહિલાને સારવારની જરૂર હોય આ મહિલાની S.S.G. હોસ્પિટલ ખાતે સારવાર કરાવતી રાવપુરા શી ટીમ
મુખ્યમંત્રીના જન્મદિવસની ઉજવણી
સરળ વ્યક્તિત્વ ધરાવતા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ...
ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે શોભાયાત્રા કાઢવામાં આવી નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો
ડીસા તાલુકાના જેનાલ ગામે રામદેવપીરના મંદિરે નવિન મંદિર નો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ...