વઢવાણ તાલુકાના વડોદ ગામના નિરાંતબેનના પ્રથમ લગ્ન ભીમડાદ ગામે અનિરૂદ્ધસિંહ ડોડીયા સાથે 2011માં થયા હતા. જેના થકી શિવરાજસિંહ નામનો પુત્ર થયો હતો. પ્રથમ પતિ સાથે મનમેળ ન રહેતા રાજીખુશીથી છુટાછેડા લઈ નિરાંતબેને 2019માં કુંડલા ગામે કરણસિંહ બાબુભાઈ પરમાર સાથે લગ્ન કર્યા હતા. અને 12વર્ષના દિકરાને પિયરમાં મુકી સંસાર શરૂ કર્યો હતો. થોડા સમય પછી સાસુ-સસરા-પતિ દ્વારા શારીરીક માનસીક ત્રાસ શરૂ થયો હતો. બાજુમાં રહેતા જેઠ-જેઠાણી સહીતના સાસરીયાઓ પણ નિરાંતબેન સાથે બોલાચાલી કરી ત્રાસ આપતા હતા. પતિ મારકુટ કરતો હતો.2022માં નિરાંતબેન પ્રથમ પતિ થકી થયેલ પુત્ર શિવરાજસિંહને લઈ આવતા, અને ચુડા શાળામાં અભ્યાસ માટે મુકતા તે બાબતે પણ ઝઘડો થવા લાગ્યો હતો. તારા દિકરાને ભણાવવો હોય તો તારા બાપના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહી બોલાચાલી કરાતી હતી. શાકભાજી લેવા બહાર નીકળતા સસરાએ બહાર નીકળવાનુ નહી નહીતર ટાંટીયા ભાંગી નાખીશુ તેવી ધમકી આપી હતી. પતિએ દિવાલ સાથે માથુ ભટકાડી મારપીટ કરી હતી. આખરે કંટાળેલા નિરાંતબેને પોતાના ભાઈને ફોન કરી તેડી જવાનુ કહેતા ભાઈ પિયર લઈ આવ્યા બાદ નિરાંતબેને પતિ કરણસિંહ બાબુભાઈ પરમાર, સાસુ હીરાબા, સસરા બાબુભાઈ, કૌટુંબીક જેઠ રણજીતભાઈ ઓઘડભાઈ પરમાર, જેઠાણી જામુબેન, જેઠ ભીખાભાઈ અને જેઠાણી મનીષાબા ભત્રીજો લાલાભાઈ, વિક્રમભાઈ વિગેરે સહીત નવ વ્યકિત સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandipura Virus ने जिन बच्चों की जान ली, उनके परिवारों का हाल Ground Report (BBC Hindi)
Chandipura Virus ने जिन बच्चों की जान ली, उनके परिवारों का हाल Ground Report (BBC Hindi)
চাফাই কৰ্মীৰ বাবে নিৰ্মান বৃহৎ আট্টালিকা শিলান্যাস কৰিলে মন্ত্ৰী অশোক সিংঘলে
চাফাই কৰ্মীৰ বাবে নিৰ্মান বৃহৎ আট্টালিকা শিলান্যাস কৰিলে মন্ত্ৰী অশোক সিংঘলে
ઓખા કારબન સોસાયટી પાસે જુગાર રમી. રહેલા પાચ શખ્સો ઝડપાયા
ઓખા કારબન સોસાયટી પાસે જુગાર રમી. રહેલા પાચ શખ્સો ઝડપાયા
મહાત્મા ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રામાં ખેડા જિલ્લાના ‘માતર’ શહેરનું આગવું મહત્વ
કેહવાય છે કે ખેડાની ધરતીમાં જ ખમીર છે. અંગ્રેજોના શાસનકાળમાં ભારતના સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન...
સિટીલાઇટના સાયન્સ સેન્ટર ખાતે પાંચ દિવસીય 'ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨'ને ખૂલ્લુ મુકવામાં આવ્યુ.
સિટીલાઇટના સાયન્સ સેન્ટર ખાતે પાંચ દિવસીય 'ક્રાફટ્સ રૂટ એકિઝબિશન-૨૦૨૨'ને ખૂલ્લુ મુકવામાં આવ્યુ....