બનાસકાંઠામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી..,,,,વાવાઝોડાની સંભવિત અસરોને લઈને તંત્ર એલર્ટ... ,,,,,બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 190 વીજ થાંભલા ધરાશાઈ..,18 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો: 04 ગામમાં વીજ પુરવઠો કરાયો પૂર્વવત....,,,જિલ્લામાં 45 વૃક્ષો પડ્યા: 01 પશુનું મોત: સદનસીબે એક પણ માનવ મૃત્યુ નહિ..,,,,2500 લોકોનું કરાયું સલામત સ્થળે સ્થળાંતર...,,,16-17 જૂને ભારેથી અતિભારે વરસાદની આગાહી..અસરગ્રસ્તો માટે 25000 ફૂડ પેકેટ કરાયા તૈયાર...જિલ્લા કલેકટરે આપી અપડેટ...