"બિપરજોય" વાવાઝોડાની સંભવિત અસરો સામેની પૂર્વ તૈયારી અને લોકોની સુરક્ષા-સલામતી માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. રાજસ્થાન તરફથી આવતી રેલ નદી બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, થરાદ અને વાવ તાલુકામાંથી પસાર થાય છે. જેના વહેણ વિસ્તાર નજીકના થરાદ તાલુકાના પાવડાસણ, લોઢનોર અને દુધવા ગામની આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ સંયુક્ત મુલાકાત લઇ ગ્રામજનો સાથે સાવચેતીના પગલાંઓ અંગે ચર્ચા કરી હતી તથા વાવાઝોડામાં સાવચેતીના ભાગરૂપે લોકોને શિફ્ટ થવા અથવા તો વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ શેલ્ટર હોમમાં શિફ્ટ થવાની સુચના આપી હતી અને પશુઓને ઊંચાણવાળી સલામત જગ્યાએ રાખવા પણ જણાવ્યું હતું ત્યારબાદ કલેક્ટરએ અધિકારીઓ સાથે સૂઇગામ તાલુકાના સરહદી બોરૂ અને મસાલી ગામની મુલાકાત લઇ મીઠાના અગરીયાઓ અને ગામલોકો સાથે વાવાઝોડાની ગંભીરતા વિશે વાતચીત કરી સલામત સ્થળે આશ્રય લેવા અથવા સરકાર દ્વારા બનાવાયેલ શેલ્ટર હોમમાં રહેવા અપીલ કરી હતી. તેમણે બોરૂ ગામમાં બનાવાયેલ શેલ્ટર હોમની મુલાકાત લઇ સ્થળાંતરીત લોકો માટે કરવામાં આવેલા ભોજન, પાણી, શૌચાલય વગેરે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી અધિકરીઓને જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટરની આ મુલાકાત વેળાએ થરાદ પ્રાંત અધિકારી કે.એસ.ડાભી, સૂઇગામ પ્રાંત અધિકારી એસ. એ. ડોડીયા, મામલતદાર વિજયદાન ગઢવી અને બી.જે.દરજી સહિત અન્ય અધિકારીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণৰ নাহৰণিত নিশা অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ, গাড়ীৰ খুন্দাত ব্যক্তিজন মৃত্যু হোৱাৰ সন্দেহ আৰক্ষীৰ
মৰাণৰ নাহৰণিত নিশা অচিনাক্ত মৃতদেহ উদ্ধাৰ, গাড়ীৰ খুন্দাত ব্যক্তিজন মৃত্যু হোৱাৰ সন্দেহ আৰক্ষীৰ
पीडीपी चीफ महबूबा मुफ्ती की बेटी ने एक कार्यक्रम के दौरान कहा कि सरकार को कश्मीर मुद्दे के समाधान के लिए पाकिस्तान और उनके समर्थक हुर्रियत नेताओं से बातचीत करनी चाहिए
पीपुल्स डेमोक्रेटिक पार्टी (PDP) प्रमुख महबूबा मुफ्ती की बेटी इल्तिजा मुफ्ती राजनीतिक रूप से...
આદિપુર બસ સ્ટેશન ખાતે કોલેજ અને સ્કૂલ ના છોકર ઓ દ્વારા હંગામ #gujarat_geeta_news_ #google #dgp #bjp
આદિપુર બસ સ્ટેશન ખાતે કોલેજ અને સ્કૂલ ના છોકર ઓ દ્વારા હંગામ #gujarat_geeta_news_ #google #dgp #bjp
CM Bhajan Lal Ayodhya Visit: कैबिनेट और मंत्रिपरिषद के साथ अयोध्या रवाना हुए | CM Bhajan Lal Sharma
CM Bhajan Lal Ayodhya Visit: कैबिनेट और मंत्रिपरिषद के साथ अयोध्या रवाना हुए | CM Bhajan Lal Sharma
काँग्रेसला हात दाखवत भाजपात तेवढे पैसे देऊन घेतला प्रवेश
काँग्रेसचे वरिष्ठ नेते आणि राज्याचे माजी मुख्यमंत्री अशोक चव्हाण यांनी सोमवारी पक्षाच्या...