બિપરજોય વાવાઝોડાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ગુજરાતને ટકરાવાના હવે લાંબો સમય બાકી નથી.ત્યારે સાવધાની રાખવાની ખૂબ જરૂર છે. સરકાર દ્વારા પ્રજાને અપીલ પણ કરવામાં આવી છે. તેમજ વિવિધ સેવાઓ પણ પૂરી પાડવામાં આવી છે. ત્યારે એન.ડી.આર.એફ ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં એન.ડી.આર. એફ ની ટીમ તૈયાર કરી દેવામાં આવી છે.દિયોદર પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ટીમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સૌ કોઈ ગુજરાતની પ્રજાએ સાવધાની રાખવાની જરૂર છે સરકાર દ્વારા જે સૂચનો આપવામાં આવી રહ્યા છે તેનું અમલ કરવું પણ જરૂરી છે....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાધનપુર,સાંતલપુરની નર્મદા કેનાલોમાં સાફ સફાઈમાં ભ્રસ્ટાચાર | SatyaNirbhay News Channel
રાધનપુર, સાંતલપુરની નર્મદા કેનાલોમાં સાફ સફાઈમાં ભ્રસ્ટાચાર | SatyaNirbhay News Channel
Bigg Boss 16: Salman khan के शो में गूंजेगी Farmani Naaz की आवाज़ | |
Bigg Boss 16: Salman khan के शो में गूंजेगी Farmani Naaz की आवाज़ | | #Entertainment
પ્રખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી દ્વારા મુક્તેશ્વર ડેમની મુલાકાત લેવાઈ..
પ્રખ્યાતનામ શાયર મુસાફિર પાલનપુરી દ્વારા મુક્તેશ્વર ડેમની મુલાકાત લેવાઈ..
ગોંડલ ખાતે નાં જાહેર કાર્યક્રમ માં દલિત સમાજ ની લાગણી દુભાઈ તેવા મંત્રી રૂપાલા સાહેબ નાં શબ્દો વિરૂધ્ધ દલિત સમાજ દ્વારા ઠાસરા મામલદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું
આજરોજ ઠાસરા ગળતેશ્વર કપડવંજ તાલુકાના દલિત સમાજના આગેવાનો ભેગા મળી અને ગોંડલ ખાતેના જાહેર...