બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ছিপাঝাৰৰ জয়পাল যুৱক সংঘৰ এক প্ৰশংসনীয় পদক্ষেপ
জয়পাল পাৰৰ উদীয়মান যুৱকযুৱতীসকলৰ উমৈ হতীয়া মঞ্চ জয়পাল যুৱক সংঘই অঞ্চলটোৰ কৃতিমান ছাত্ৰ ছাত্ৰী...
भाजपा नेताओं के हिंसक बयान कांग्रेस का कार्यकर्ता नहीं करेगा बर्दाश्त, राहुल गांधी की बढती लोकप्रियता से बौखलायी भाजपा सरकार- जोन्टी बीरवाल
कोटा। लोकसभा में नेता प्रतिपक्ष राहुल गांधी के खिलाफ भाजपा नेता व मंत्रियों द्वारा की जा रही...
বোকাখাতত মন্ত্ৰী অতুল বৰাই শুভাৰম্ভ কৰিলে অমৃত সৰোবৰৰ নিৰ্মাণকাৰ্যৰ
গ্ৰাম্য অৰ্থনীতি ভেটি মজবুত কৰাৰ লক্ষ্যৰে প্ৰৱৰ্তন কৰা কেন্দ্ৰীয় চৰকাৰৰ এক অভিলাষী প্ৰকল্প- মিছন...
ડીસા શહેર મુકામે રોહિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ
ડીસા શહેર મુકામે રોહિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પર ફુલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ
100% Natural Home Remedy For Instant Relief From Loose Motion (without any medicine)
100% Natural Home Remedy For Instant Relief From Loose Motion (without any medicine)