બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે તારીખ 14 થી 16 સુધીમાં ટકરાઈ શકે છે. જેના કારણે હાલ સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ છવાયો છે. તંત્ર દ્વારા વાવાઝોડાથી થતા સંભવિત નુકસાન સામે બચવા તાકીદની બેઠકો યોજી લોકોને સત્તર્ક રહેવા જણાવ્યું છે. ત્યારે ડીસામાં ડીસા શહેર ઉત્તર પોલીસ દ્વારા લાઉડ સ્પીકર ફેરવી ડીસાની જનતાને વાવાઝોડા અગાઉ અને ત્યારબાદ રાખવા જેવી સાવચેતી અંગે એલર્ટ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી - બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધોરાજી નેશનલ હાઇવે સર્જાયો અકસ્માત
#buletinindia #gujarat #rajkot
USA में कितनी गहरी हैं जातिगत भेदभाव की जड़ें? BBC Duniya with Vidit Mehra(BBC Hindi)
USA में कितनी गहरी हैं जातिगत भेदभाव की जड़ें? BBC Duniya with Vidit Mehra(BBC Hindi)
વટાવ શાળાના બાળકોએ ન્યાય મંદિરની મુલાકાત લીધી
પેટલાદ તાલુકાના વટાવ ગામની પ્રાથમિક શાળાના બાળકોએ પેટલાદ ખાતે આપેલ ન્યાય મંદિરની મુલાકાત લીધી...
Breaking News: YouTuber Manish Kashyap आज BJP में होंगे शामिल, बिहार में NDA के लिए करेंगे प्रचार
Breaking News: YouTuber Manish Kashyap आज BJP में होंगे शामिल, बिहार में NDA के लिए करेंगे प्रचार