લીંબડી તાલુકાના રાણાગઢ ગામે રસ્તા પર પાણી ફેંકવા બાબતે મારામારી થતાં એક મહિલાને ઈજા પહોંચી હતી. ઈજા ગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. રાણાગઢ ગામે રહેતાં સતુબેન ઉર્ફે સાંતુબેન મહોબતભાઈ ભુવાત્રા એ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે તેઓ તેમનાં ઘર ની બાજુમાં રસ્તા પર પાણી ફેંકવા માટે બહાર નીકળ્યા હતા. તે સમયે તેમની બાજુમાં રહેતાં સવિતાબેન મેર, ચીકુબેન મેર, મંગાભાઈ મેર, અને બુટા ભાઈ મેર ચારેય આવીને પાણી ફેંકવા બાબતે બોલાચાલી કરી ગાળો દેવા લાગ્યા હતા. જેથી ગાળો બોલવાની ના પાડતાં ચારેય ઉશ્કેરાઈને લાકડી અને લોખંડના સળિયા વડે સાંતુબેન ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે સાંતુબેનને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં. આ બનાવન અંગે પાણશીણા પોલીસે મહિલા સહિત ચારેય શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જનસભા યોજાઈ.#gujrat#panchmahal#news 
 
                      જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જનસભા યોજાઈ.#gujrat#panchmahal#news
                  
   सचिन पायलट ने बता दिया हरियाणा में कौन बनेगा मुख्यमंत्री ? 
 
                      राजस्थान के पूर्व डिप्टी सीएम व दिग्गज कांग्रेसी नेता सचिन पायलट ने हरियाणा में कांग्रेस को...
                  
   দেওমৰনৈৰ শিয়ালা বৈষ্ণৱ সত্ৰত ভিৰ অগণন ভক্তৰ। 
 
                      দেওমৰনৈৰ শিয়ালা বৈষ্ণৱ সত্ৰত ভিৰ অগণন ভক্তৰ।
পৱিত্ৰ ভাদ মাহৰ কৃষ্ণ পক্ষৰ অষ্টমী তিথিত ৰাজ্যৰ...
                  
   ग्राहकांनी ऑनलाईन खरेदीच्या मोहास बळी  पडू नये  --धाराजी भुसारे  
 
                      ग्राहकांनी ऑनलाईन खरेदीच्या मोहास बळी पडू नये --धाराजी भुसारे 
जिंतूर प्रतिनिधी ...
                  
   মণিপুৰ সন্দৰ্ভত লোকসভাৰ সদনত প্ৰধানমন্ত্ৰী শ্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ভাষণ। 
 
                      মণিপুৰ সন্দৰ্ভত লোকসভাৰ সদনত প্ৰধানমন্ত্ৰী শ্ৰী নৰেন্দ্ৰ মোডীৰ ভাষণ।
                  
   
  
  
  
   
   
  