ગ્રાહક મરણોત્તર સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યદંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરસાગર ડેરી ના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ , સુરસાગર ડેરીના પૂર્વ વાઈસચેરમેન શ્રી સુરાભાઈ રબારી, સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી ઈસુભાઈ ૨બારી , ચોટીલા તાલુકાના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ, દસાડા તાલુકાના ગ્રામ્ય ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર સુરસાગર મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરુદીતસીંગ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ 70 પશુપાલકોના વારસદારને રૂપિયા 31,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કાર્યક્રમના સંબોધન કરતા ચેરમેનશ્રી જણાવ્યું હતું કે પશુપાલકો માટે દુધસંઘ સદાય તૈયાર છે મંત્રીશ્રીઓએ પશુપાલકોને વધારેમાં વધારે સહાય મળે તે માટે તે માટે દૂધ સંઘની વિવિધ યોજનાઓની માહિતી આપવી અને પશુપાલકો યોજનાનો લાભ વધુમાં વધુ મેળવે તેવું જણાવ્યું હતું,કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કોઈ પણ ડેરીમાં મણોતર સહાય યોજના ચાલુ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી મારફત પશુપાલકોનું જીવન ધોરણ સુધરે તે માટે અવનવી યોજનાઓ ચલાવવામાં આવે છે તે માટે મેનેજમેન્ટ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिवाळी ठरली काळी, झाला मोठा घात.. पेला ठेवून सुतळी बॉम्ब फोडायला गेला आणि जीवानिशी गेला...
दिवाळी ठरली काळी, झाला मोठा घात.. पेला ठेवून सुतळी बॉम्ब फोडायला गेला आणि जीवानिशी गेला...
સિહોર શહેરમાં ખાડાઓ પુરવાર નું કામ શરૂ થયું
સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ધડાધડ કામો અને સમસ્યાઓનો ઉકેલ શરૂ કર્યો છે સિહોરના પોષ મનાતા...
Yamaha ने दो नए रंगों के साथ लॉन्च की 150 सीसी की यह बाइक, जानें कितनी है कीमत
जापानी दो पहिया वाहन निर्माता Yamaha की ओर से भारतीय बाजार में कई बेहतरीन बाइक्स को ऑफर किया...
વડગામ પંથકમાં કનૈયાકુમાર અને જીગનેશ મેવાણીની ઉપસ્થીતીમાં જનશંપર્ક કાર્યક્રમ અંતર્ગત રોડશો અને સભામાં મનાવ મહેરામણ ઉમટી પાડ્યુ કનૈયાકુમારે પોતાની આગવી અદામાં ધારદાર સંવાદો દારા લોકોના મન મોહયા!
સમગ્ર રાજયમાં વિધાનસભાની ચુંટણી અંતર્ગત રાજકીય પાર્ટીઓ અને ઉમેદવારો ભારે ઝહેમત ઉઠાવી ચુંટણી...
रॉकेट की रफ्तार से बढ़ रहे 5G यूजर्स, 2030 तक भारत में 97 करोड़ हो जाएगी संख्या
5G की दीवानगी यूजर्स में तेजी से बढ़ रही है। रिपोर्ट में अनुमान जताया गया है कि भारत में 5G...