ગ્રાહક મરણોત્તર સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યદંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરસાગર ડેરી ના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ , સુરસાગર ડેરીના પૂર્વ વાઈસચેરમેન શ્રી સુરાભાઈ રબારી, સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી ઈસુભાઈ ૨બારી , ચોટીલા તાલુકાના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ, દસાડા તાલુકાના ગ્રામ્ય ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર સુરસાગર મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરુદીતસીંગ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ 70 પશુપાલકોના વારસદારને રૂપિયા 31,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કાર્યક્રમના સંબોધન કરતા ચેરમેનશ્રી જણાવ્યું હતું કે પશુપાલકો માટે દુધસંઘ સદાય તૈયાર છે મંત્રીશ્રીઓએ પશુપાલકોને વધારેમાં વધારે સહાય મળે તે માટે તે માટે દૂધ સંઘની વિવિધ યોજનાઓની માહિતી આપવી અને પશુપાલકો યોજનાનો લાભ વધુમાં વધુ મેળવે તેવું જણાવ્યું હતું,કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કોઈ પણ ડેરીમાં મણોતર સહાય યોજના ચાલુ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી મારફત પશુપાલકોનું જીવન ધોરણ સુધરે તે માટે અવનવી યોજનાઓ ચલાવવામાં આવે છે તે માટે મેનેજમેન્ટ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰে’লৱেত উৎকোচ: পাটনাকে ধৰি ৫খন চহৰত চিবিআইৰ অভিযান, ৩জন বিষয়াকে ধৰি ৫জনক গ্ৰেপ্তাৰ; ৪৬ লাখ টকা জব্দ
◾পাটনাকে ধৰি ৫খন চহৰত চিবিআইৰ অভিযান, ৩জন বিষয়াকে ধৰি ৫জনক গ্ৰেপ্তাৰ; ৪৬ লাখ টকা জব্দঃ পাটনা,...
কঞাঁৰ বিধস্ত পথত পথচাৰীৰ ধুৰ্ভোগ
ৰঙিয়া মহকুমাৰ দক্ষিণ দিশৰ কঞাঁ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত কঞাঁৰ আটাইকেইটা পথে বানত বিধস্ত হোৱাৰ পিছতো...
Union Budget 2024: अभी Old Tax Regime में NPS पर छूट संभव, PFRDA ने की सिफारिश | Exclusive News
Union Budget 2024: अभी Old Tax Regime में NPS पर छूट संभव, PFRDA ने की सिफारिश | Exclusive News
તંત્રએ એક અઠવાડિયામાં ટેસ્ટિંગ કરી એક મહિનામાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર પુલ પરથી પસાર થવાની સંભાવના દર્શાવી
પાવીજેતપુર પોલીસ સ્ટેશનમાં ભારજ નદીના બેસી ગયેલા પુલ અંગે મળેલી મીટીંગ : જનતાનો આક્રોશ ચરમશીમાએ...