ગ્રાહક મરણોત્તર સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યદંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરસાગર ડેરી ના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ , સુરસાગર ડેરીના પૂર્વ વાઈસચેરમેન શ્રી સુરાભાઈ રબારી, સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી ઈસુભાઈ ૨બારી , ચોટીલા તાલુકાના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ, દસાડા તાલુકાના ગ્રામ્ય ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર સુરસાગર મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરુદીતસીંગ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ 70 પશુપાલકોના વારસદારને રૂપિયા 31,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કાર્યક્રમના સંબોધન કરતા ચેરમેનશ્રી જણાવ્યું હતું કે પશુપાલકો માટે દુધસંઘ સદાય તૈયાર છે મંત્રીશ્રીઓએ પશુપાલકોને વધારેમાં વધારે સહાય મળે તે માટે તે માટે દૂધ સંઘની વિવિધ યોજનાઓની માહિતી આપવી અને પશુપાલકો યોજનાનો લાભ વધુમાં વધુ મેળવે તેવું જણાવ્યું હતું,કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કોઈ પણ ડેરીમાં મણોતર સહાય યોજના ચાલુ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી મારફત પશુપાલકોનું જીવન ધોરણ સુધરે તે માટે અવનવી યોજનાઓ ચલાવવામાં આવે છે તે માટે મેનેજમેન્ટ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Delhi Police की क्राइम ब्रांच ने नकली 'Amul घी' का भंडाफोड़ किया | Aaj Tak News
Breaking News: Delhi Police की क्राइम ब्रांच ने नकली 'Amul घी' का भंडाफोड़ किया | Aaj Tak News
महिला पोलिसाची तलवार बाजी पाहून थक्क व्हाल......
महिला पोलिसाची तलवार बाजी पाहून थक्क व्हाल......
SBI-ICICI-HDFC-PNB ग्राहकों के लिए RBI गवर्नर का ऐलान, सुनकर खुशी से उछल पड़े खाताधारक
RBI Governor: शक्तिकांत दास ने कहा कि देश की वित्तीय प्रणाली को लेकर सकारात्मक बयान...
Hyderabad में Akbaruddin Owaisi ने BJP Candidate को लेकर कहा - जिसको आना है आ जाओ | Maadhavi Latha
Hyderabad में Akbaruddin Owaisi ने BJP Candidate को लेकर कहा - जिसको आना है आ जाओ | Maadhavi Latha
खारुपेटिया पौर सभा ने निकाली तिरंगा यात्रा
आजादी के अमृत महोत्सव और प्रधानमंत्री नरेंद्र मोदी के हर घर तिरंगा कार्यक्रम को जन जन तक पहुंचाने...