ગ્રાહક મરણોત્તર સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યદંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સુરસાગર ડેરી ના ચેરમેનશ્રી બાબાભાઈ ભરવાડ, જમીન વિકાસ બેંકના ચેરમેન શ્રી મંગળસિંહ , સુરસાગર ડેરીના પૂર્વ વાઈસચેરમેન શ્રી સુરાભાઈ રબારી, સુરેન્દ્રનગર જિલ્લાના કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી ઈસુભાઈ ૨બારી , ચોટીલા તાલુકાના મહામંત્રી શ્રી પ્રદીપભાઈ, દસાડા તાલુકાના ગ્રામ્ય ભાજપ પ્રમુખ સોનાજી ઠાકોર સુરસાગર મેનેજિંગ ડિરેક્ટર શ્રી ગુરુદીતસીંગ સહિત મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ 70 પશુપાલકોના વારસદારને રૂપિયા 31,50,000 બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કાર્યક્રમના સંબોધન કરતા ચેરમેનશ્રી જણાવ્યું હતું કે પશુપાલકો માટે દુધસંઘ સદાય તૈયાર છે મંત્રીશ્રીઓએ પશુપાલકોને વધારેમાં વધારે સહાય મળે તે માટે તે માટે દૂધ સંઘની વિવિધ યોજનાઓની માહિતી આપવી અને પશુપાલકો યોજનાનો લાભ વધુમાં વધુ મેળવે તેવું જણાવ્યું હતું,કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની કોઈ પણ ડેરીમાં મણોતર સહાય યોજના ચાલુ નથી સુરેન્દ્રનગર જિલ્લામાં સુરસાગર ડેરી મારફત પશુપાલકોનું જીવન ધોરણ સુધરે તે માટે અવનવી યોજનાઓ ચલાવવામાં આવે છે તે માટે મેનેજમેન્ટ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં થી દાખલ થયેલ મોબાઇલ ચોરીના અલગ અલગ ગુન્હાઓમાં આરોપી કોમલબેન ને ચોરીના મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડતી અમરેલી સીટી પોલીસ સર્વેલન્સ ટીમ
મ્હેપોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી જેપી.ભંડારી સાહેબ નાઓએ અમરેલી...
LG કોલેજનું નામ નરેન્દ્ર મોદી કરવાનો મામલો લઈને કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશી એ કહ્યું ચાપલૂસી છે
LG કોલેજનું નામ નરેન્દ્ર મોદી કરવાનો મામલો લઈને કોંગ્રેસ પ્રવક્તા ડૉ મનીષ દોશી એ કહ્યું ચાપલૂસી છે
રાધનપુર : ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ડમ્પર ઝડપી પોલીસને સોંપ્યું | SatyaNirbhay News Channel
રાધનપુર : ખાણ ખનીજ વિભાગે ઓવરલોડ ડમ્પર ઝડપી પોલીસને સોંપ્યું | SatyaNirbhay News Channel
মালদ্বীপত সুনাম আনিলে অসম কন্যা অস্মিতা চলিহাই
মালদ্বীপত বেডমিণ্টন টুর্ণামেন্টত জিনিলে অসম কন্যা অস্মিতা চলিহাই|মহিলা একক খিতাপ লাভ কৰে অসমৰ...
આજે નાગપાંચમના પર્વ દીને આ આઠ નાગદેવતાઓની પૂજાનું છે ખાસ મહત્વ ; આટલું કરવાથી ભગવાન શિવની પ્રાપ્ત થાય છે કૃપા
આજે નાગપાંચમ છે અને આજના દિવસે નાગ દેવતાની આરાધના કરવાથી તેમના આશીર્વાદ અને શુભફળ પ્રાપ્ત થાય છે....