ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. છલાળા ગામે રહેતા રાહુલભાઈ મનજીભાઈ જેઝરીયા તેમના જુના મકાનની બાજુમાં રહેતા પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલના મકાનની દિવાલને અડીને બજારમાં ઓટલા ઉપર બેઠા હતા. તે દરમિયાન રાયસંગભાઈ ગોહિલે તું અમારા ઓટલા ઉપર કેમ બેઠો છે, ઉભો થઈ જા કહી રહ્યા હતા,તેટલીવારમાં પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલ ત્યાં આવી પહોંચતા બન્ને ભાઈઓ બોલાચાલી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ બન્નેએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તથા છરી વડે રાહુલભાઈ ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે રાહુલભાઈને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચુડા પોલીસે બન્ને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰাণী এলিজাবেথ দ্বিতীয়ৰ মৃত্যুত ১১ ছেপ্টেম্বৰত ভাৰতত ৰাজ্যিক শোক
ব্ৰিটেইনৰ ৰাণী এলিজাবেথ দ্বিতীয়ৰ মৃত্যুত ভাৰতে শোকপ্ৰকাশ কৰি মোদী চৰকাৰে ৰাণী এলিজাবেথৰ সন্মানত...
Breaking News: Assam के CM Himanta Biswa Sarma पर Rahul Gandhi ने बोला हमला, बताया सबसे भ्रष्ट
Breaking News: Assam के CM Himanta Biswa Sarma पर Rahul Gandhi ने बोला हमला, बताया सबसे भ्रष्ट
Parbhani Violence: Sanjay Raut का Devendra Fadnavis पर बड़ा आरोप,कहा- वो झूठ बोलते हैं
Parbhani Violence: Sanjay Raut का Devendra Fadnavis पर बड़ा आरोप,कहा- वो झूठ बोलते हैं
પાવાગઢના ઐતિહાસિક કિલ્લા પર 74માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આન બાન અને શાન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાયો.
સુપ્રસિધ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ એવા પાવાગઢ ખાતે આવેલ પાવાગઢની તળેટી...