ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. છલાળા ગામે રહેતા રાહુલભાઈ મનજીભાઈ જેઝરીયા તેમના જુના મકાનની બાજુમાં રહેતા પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલના મકાનની દિવાલને અડીને બજારમાં ઓટલા ઉપર બેઠા હતા. તે દરમિયાન રાયસંગભાઈ ગોહિલે તું અમારા ઓટલા ઉપર કેમ બેઠો છે, ઉભો થઈ જા કહી રહ્યા હતા,તેટલીવારમાં પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલ ત્યાં આવી પહોંચતા બન્ને ભાઈઓ બોલાચાલી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ બન્નેએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તથા છરી વડે રાહુલભાઈ ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે રાહુલભાઈને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચુડા પોલીસે બન્ને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
4 September 2022 | Aaj Ka Rashifal |Today Astrology |Today Rashifal in Hindi | Latest |Live #dblive
4 September 2022 | Aaj Ka Rashifal |Today Astrology |Today Rashifal in Hindi | Latest |Live #dblive
શહેરા સરકારી વિનયન કોલેજ ખાતે ઉન્નત ભારત અભિયાન હેઠળ માર્ગદર્શન કાર્યશાળા યોજાઈ.
શહેરા સ્થિત સરકારી વિનયન કોલેજ ખાતે ભારત સરકાર દ્વારા કાર્યરત “ઉન્નત ભારત" અભિયાન હેઠળ આ...
লাকুৱা নাহৰহাবি চাহ বাগিচাত প্ৰতিবাদ৷
লাকুৱা নাহৰহাবি চাহ বাগিচাত প্ৰতিবাদ৷ বাগিছাৰ কৰ্মচাৰী সকলৰ দৰমহা বৃদ্ধি কৰা , ভ্ৰমণ বোনাছ...
ડહેલી ખાતે નિર્માણ થનારા 66 KV સબ સ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન
ડહેલી ખાતે નિર્માણ થનારા 66 KV સબ સ્ટેશનનું નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન
बकोरी देवराई वनराई प्रकल्प, व चंद्रकांत वारघडे माहितीपट
पर्यावरण प्रेम हा तसा परवलीचा शब्द बनला आहे. पण प्रत्यक्षात त्यासाठी ठोस काम करण्याची वेळ येते...