ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. છલાળા ગામે રહેતા રાહુલભાઈ મનજીભાઈ જેઝરીયા તેમના જુના મકાનની બાજુમાં રહેતા પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલના મકાનની દિવાલને અડીને બજારમાં ઓટલા ઉપર બેઠા હતા. તે દરમિયાન રાયસંગભાઈ ગોહિલે તું અમારા ઓટલા ઉપર કેમ બેઠો છે, ઉભો થઈ જા કહી રહ્યા હતા,તેટલીવારમાં પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલ ત્યાં આવી પહોંચતા બન્ને ભાઈઓ બોલાચાલી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ બન્નેએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તથા છરી વડે રાહુલભાઈ ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે રાહુલભાઈને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચુડા પોલીસે બન્ને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parth Pawar गेले वर्षा बंगल्यावर, Shirkant Shinde यांनी केलं स्वागत, काय झाली चर्चा? Eknath Shinde
Parth Pawar गेले वर्षा बंगल्यावर, Shirkant Shinde यांनी केलं स्वागत, काय झाली चर्चा? Eknath Shinde
दो दिवसीय जिला शोध कार्यशाला का हुआ समापन
बूंदी,जिला शिक्षा एवम् प्रशिक्षण संस्थान (डाइट), बूंदी के आईएफआईसी प्रभाग के तत्वावधान में...
‘જો હું બોલવાનું શરૂ કરીશ તો ભૂકંપ આવશે…’ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેને આપી ચેતવણી
મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય ઉથલપાથલ બાદ એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર જારી રહ્યો છે....
Bihar Caste Survey: जाति जनगणना के आंकड़ों से क्या निकला, OBC की आबादी पर राजनीति बदलेगी? LT Show
Bihar Caste Survey: जाति जनगणना के आंकड़ों से क्या निकला, OBC की आबादी पर राजनीति बदलेगी? LT Show