ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ હતી. છલાળા ગામે રહેતા રાહુલભાઈ મનજીભાઈ જેઝરીયા તેમના જુના મકાનની બાજુમાં રહેતા પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલના મકાનની દિવાલને અડીને બજારમાં ઓટલા ઉપર બેઠા હતા. તે દરમિયાન રાયસંગભાઈ ગોહિલે તું અમારા ઓટલા ઉપર કેમ બેઠો છે, ઉભો થઈ જા કહી રહ્યા હતા,તેટલીવારમાં પ્રવિણભાઈ બેચરભાઈ ગોહિલ ત્યાં આવી પહોંચતા બન્ને ભાઈઓ બોલાચાલી કરીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. તેમજ બન્નેએ ઉશ્કેરાઈને લોખંડના પાઈપ તથા છરી વડે રાહુલભાઈ ઉપર હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતા. જ્યારે રાહુલભાઈને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ચુડા પોલીસે બન્ને ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एबीवीपी की निवाई नगर कार्यकारिणी घोषित, छोटूलाल मीणा बने नगर अध्यक्ष
निवाई में अखिल भारतीय विद्यार्थी परिषद द्वारा नगर अभ्यास वर्ग आयोजित किया गया जिसमें एबीवीपी की...
China-Taiwan: ताइवान पर कब्जा करने की लगातार कोशिश में चीन, 38 युद्धक विमान उड़ाकर फिर दी 'चेतावनी'
चीन लगातार ताइवान पर कब्जा करने के लिए अलग-अलग गतिविधियां करने में लगा हुआ है। अब हाल ही...
Brain Exercise to Increase Memory Power and Intelligence - दिमाग तेज़ करने का तरीका
Brain Exercise to Increase Memory Power and Intelligence - दिमाग तेज़ करने का तरीका
डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या 132 व्यां जयंती निम्मित कीनी भीम नगर मद्ये इफ्तार पार्टीचे आयोजन
विश्वरत्न डॉ बाबासाहेब आंबेडकर यांच्या 132 व्या जयंती निमित्त किणी भिमनगर मध्ये इफ्तार पार्टीचे...
સુરેન્દ્રનગરની દૂધરેજ કેનાલમાંથી મળી આવેલી યુવકની લાશ મામલે હત્યા કરાઇ હોવાનું ખુલ્યું
સુરેન્દ્રનગર દુધરેજ કેનાલમા અઢાર દિવસ પહેલા સુરેન્દ્રનગર સીટી એ-ડિવીઝન પોલીસને 28 વર્ષના અજાણ્યા...