સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તળાજા તાલુકા પંચાયત કચેરીમાં વિસીઈ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું શા માટે?જુઓ
તળાજા તાલુકા પંચાયત કચેરીમાં વિસીઈ મંડળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું શા માટે?જુઓ
দৰঙৰ ধনশ্ৰী নৈ পাৰ হ'বলৈ লৈ নৈত উটি যায় দুই ছাত্ৰী; সংকটজনক অৱস্থাত উদ্ধাৰ মাছমৰীয়াৰ
দৰঙৰ ধনশ্ৰী নৈত দূৰ্ঘটনা৷ বগৰীবাৰী চৰত কলৰ ভূৰেৰে নৌ পাৰ হওঁতে পানীৰ সোঁতত উটি যায় মাৰ্জিয়া বেগম...
जिल्हा परिषद आणि पंचायत समितीच्या निवडणुका तात्काळ घ्या :राष्ट्रवादी युवकचे प्रदेश सचिव इंगोले
जम्मू काश्मीर आभ्यास दौरा करून मायभूमीत परतल्याने परमेश्वर इंगोले यांचा शेतकरी नेते मारोती गीते...
पंचक्रोशी ग्रामविकास समितीच्या अध्यक्षपदी अनिल भोवड यांची फेरनिवड
राजापूर : तालुक्यातील पंचक्रोशी ग्रामविकास समितीची सर्वसाधारण सभा समिती अध्यक्ष अनिल भोवड यांच्या...
ગઢ વિમળા વિધાલય ખાતે S P ના અધ્યક્ષસ્થાને કુસ્તી સ્પર્ધા યોજાઈ.
ગઢ વિમળા વિધાલય ખાતે S P ના અધ્યક્ષસ્થાને કુસ્તી સ્પર્ધા યોજાઈ.