સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कासन हत्याकांड : मुठभेड़ के बाद मुख्य आरोपित गैंगस्टर रिंकू सिंह गिरफ्तार, 50 हजार का घोषित था इनाम
बहुचर्चित कासन हत्याकांड का मुख्य आरोपित गैंगस्टर रिंकू सिंह साेमवार सुबह क्राइम ब्रांच की टीम के...
बड़े भाई की बारात जाने से पहले छोटे की उठी अर्थी: अज्ञात वाहन की टक्कर से हुई मौत, घर में पसरा मातम
बड़े भाई की बारात जाने से पहले छोटे की उठी अर्थी: अज्ञात वाहन की टक्कर से हुई मौत, घर में पसरा...
संत रामभद्राचार्य को बीजेपी नेता ज्ञानदेव आहूजा की नसीहत:कहा- संतो को ऐसी भाषा नहीं बोलनी चाहिए, जिससे हिंदू एकता को नुकसान पहुंचे
पूर्व विधायक और बीजेपी नेता ज्ञानदेव आहूजा ने आज संत रामभद्राचार्य को नसीहत दी। आहूजा ने कहा-...
Aurangabad : शिवसेना नेते संजय राऊत यांना जमीन मिळाल्याने शिवसेनेचा व राष्ट्रवादीचा जल्लोष
Aurangabad : शिवसेना नेते संजय राऊत यांना जमीन मिळाल्याने जल्लोष
પાલનપુરમાં 3 ગઠીયાએ રૂ. અઢી લાખ ગ્રાહકોના ખાતામાં નાખી ઠગાઇ આચરતાં ચકચાર
પાલનપુર આબુ હાઇવે બિહારીબાગ સામે આવેલા પેટ્રોલ પંપે રાત્રે 3:30 કલાકે એકટીવા લઈને આવેલા ત્રણ...