સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં ઓલા કંપનીના શો રૂમ આગળ ગ્રાહકે બાઈક સળગાવવાનો કર્યો પ્રયાસ || સબંધ ભારત ન્યૂઝ||
ડીસામાં ઓલા કંપનીના શો રૂમ આગળ ગ્રાહકે બાઈક સળગાવવાનો કર્યો પ્રયાસ || સબંધ ભારત ન્યૂઝ||
नमाना थाने में सीएलजी सदस्यों की बैठक के दौरान डीएसपी ने साइबर क्राइम से बचने के बारे में बताया।
नमाना थाने में डीएसपी तरुण कांत सोमानी ने ली सीएलजी सदस्य व सुरक्षा सखियों की बैठक,
बैठक में...
અલકાપુરી વાણિજ્ય ભવન ખાતે દર્શન ગ્રુપ લઈને આવ્યું દર્શનમ ખુબ લાભ પ્રોપર્ટી મેળો 2022 |
અલકાપુરી વાણિજ્ય ભવન ખાતે દર્શન ગ્રુપ લઈને આવ્યું દર્શનમ ખુબ લાભ પ્રોપર્ટી મેળો 2022 |
Congress को नहीं है INDIA गठबंधन की फिक्र, CM Nitish Kumar ने Congress पर उठाए सवाल | Aaj Tak
Congress को नहीं है INDIA गठबंधन की फिक्र, CM Nitish Kumar ने Congress पर उठाए सवाल | Aaj Tak
जयपुर में उपचुनाव को लेकर BJP का मंथन पूरा, अब दिल्ली में मोदी-शाह को सौपेंगे रिपोर्ट
राजस्थान में उपचुनाव को लेकर सभी राजनीतिक पार्टियां तैयारियों में जुट गई है। इसी कड़ी में रविवार...