સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'त्या' केसचा निकाल लागला तर लगेच निवडणुका होतील! | नागपूर | उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
'त्या' केसचा निकाल लागला तर लगेच निवडणुका होतील! | नागपूर | उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
Swati Maliwal Assault Case: थोड़ी देर में बिभव कुमार की कोर्ट में होगी पेशी, फिलहाल पुलिस कर रही पूछताछ
नई दिल्ली। स्वाति मालीवाल के साथ बदसलूकी मामले में गिरफ्तार बिभव कुमार को थोड़ी देर में तीस...
જસદણના કડુકા ગામે મહિલા પર વીજળી પડીતા 24 વર્ષ પાયલ બેરાણી નામની મહિલાનું મોત
જસદણના કડુકા ગામે મહિલા પર વીજળી પડીતા 24 વર્ષ પાયલ બેરાણી નામની મહિલાનું મોત
બનાસકાંઠાના ડીસાની સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી
બનાસકાંઠાના ડીસાની સબજેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ હતી