સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय आदिवासी पॅंथर संघटनाच्या विविध मागण्यासाठी उपविभागीय कार्यालयावर धडकल्या मोर्चा
भारतीय आदिवासी पॅंथर संघटना च्या वतीने विविध मागण्यासाठी उपविभागीय कार्यालयावर धडकल्या मोर्चा...
नमाना क्षेत्र में आवश्यक रखरखाव के चलते 3 घंटे विद्युत आपूर्ति रहेगी बंद कल
नमाना क्षेत्र में शुक्रवार को 220 KV GSS सिलोर से निकलने वाले नमाना जी एस एस , मंडावरा जी एस एस,...
ટ્રેક્ટર માટે 4 ટકાના મામુલી વ્યાજે 5 લાખ રૂપિયાની લોન સહાય યોજનાથી આદિજાતિના ખેડૂતોમાં ખુશહાલી આવી..
ગુજરાત રાજ્ય આદિજાતિ નિગમ દ્વારા આપવામાં આવતી ટ્રેક્ટર લોન સહાય બની આદિજાતિ માટે આશીર્વાદરૂપ.......
Exit Poll Results: Rajasthan से CM Ashok Gehlot के लिए खुशखबरी, कांटे की टक्कर के साथ बढ़त | Aaj Tak
Exit Poll Results: Rajasthan से CM Ashok Gehlot के लिए खुशखबरी, कांटे की टक्कर के साथ बढ़त | Aaj Tak