સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં વાદળછાયા વાતાવરણથી તાપમાનમાં ઘટાડો
ડીસામાં આજે તાપમાનમાં ભારે વધારો થયો છે. છેલ્લા ચાર દિવસમાં ચાર ડિગ્રી તાપમાન વધતા આજે 16 ડિગ્રી...
Crude Oil Price Hike Impact | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल?
Crude Oil Price Hike Impact | Morning Business News: क्या है देश दुनिया के बाजारों का हाल?
গোলাঘাটত এজন যুৱকে প্ৰতিবাদক বাধা দিয়াক কেন্দ্ৰ কৰি সৃষ্টি হয় হুলস্থূলীয়া পৰিৱেশৰ।
গোলাঘাটত এজন যুৱকে প্ৰতিবাদক বাধা দিয়াক কেন্দ্ৰ কৰি সৃষ্টি হয় হুলস্থূলীয়া পৰিৱেশৰ।
পিটিআৰ যুক্তিসংগতকৰণৰ পিছত শিক্ষক বদলিৰ দ্বিতীয় পৰ্যায়ঃ শিক্ষামন্ত্ৰী ৰানোজ পেগু
ৰাজ্যৰ শিক্ষামন্ত্ৰী ৰানোজ পেগুৱে স্পষ্ট কৰি দিছে যে নিযুক্তিৰ সময়ত শিক্ষকসকলে নিজেই নিজৰ জিলা...