સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શું છે પાત્રા ચાલ કૌભાંડ, જેમાં Sanjay Raut જઈ શકે છે જેલ? આટલા કરોડોની સંપત્તિ જપ્ત!
શું છે પાત્રા ચાલ કૌભાંડ, જેમાં Sanjay Raut જઈ શકે છે જેલ? આટલા કરોડોની સંપત્તિ જપ્ત!
Tata Curvv ICE 2 सितंबर को होगी लॉन्च; फ्रंट सेंसर, कैमरे और लेवल 2 ADAS जैसे फीचर्स से होगी लैस
Tata Curvv ICE भारतीय बाजार में 2 सितंबर को लॉन्च होने जा रही है। भारत में इसकी कीमत करीब 10 लाख...
ৰৌ-বৰালিক চুবই পৰা নাই আৰক্ষীয়ে: ৫০০ কোটিৰ ডিজিটেলাইজ কেলেংকাৰি
গ্ৰন্থ ভিজিটেলাইজেশ্বনৰ নামত ৰাজ্যৰ শ শ নিবনুৱাক প্ৰৱঞ্চনাৰ জালত সুমুৱাই ৫০০ কোটি টকা লুটি নিয়া...
દિયોદર લક્ષ્મીપુરા 2 ખાતે ગણેશજી ની સ્થાપના પાચમાં દિવસે ગરબાની રમઝટ
દિયોદર લક્ષ્મીપુરા 2 ખાતે ગણેશજી ની સ્થાપના પાચમાં દિવસે ગરબાની રમઝટ
जिला कलेक्टर नैनवा क्षेत्र के दौरे पर स्थितियों का लिया जायजा
नैनवां उपखंड क्षेत्र में जारी भारी बारिश के मध्य नजर प्रशासनिक अधिकारियों ने स्थितियों, समस्याओं...