સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gurukula International School Annual Science and Art Fair
Gurukula International School Annual Science and Art Fair
MBA sem-1 માં મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અસાધારણ સિદ્ધિથી વી.જે. મદ્રેસા નું ગૌરવ વધ્યું
*MBA sem-1 માં મુસ્લિમ વિદ્યાર્થીનીઓની અસાધારણ સિદ્ધિથી વી.જે. મદ્રેસા નું ગૌરવ વધ્યું*
*ઓન....
हिंदी व्याकरण ने उलझाया बीएड संयुक्त प्रवेश परीक्षा में देखें रिपोर्ट में
हिंदी व्याकरण ने उलझाया बीएड संयुक्त प्रवेश परीक्षा में।
जनपद जौनपुर के करंजाकला में, बीएड...
નાવદ્રા ગામે ગ્રામજનો દ્વારા ગણપતિ દાદાનું વાજતે ગાજતે ધૂમધામ થી વિસર્જન કરાયું,
નાવદ્રા ગામે ગ્રામજનો દ્વારા ગણપતિ દાદાનું વાજતે ગાજતે ધૂમધામ થી વિસર્જન કરાયું,
ધરતી કહે પુકાર કે’ નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
સરકારની વિવિધ યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને આ યોજનાઓથી લોકો વાકેફ થાય તે માટે સમગ્ર...