સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી-બાબરામાં કોંગ્રેસના બંધના એલાનનો ફિયાસકો | Divyang News
અમરેલી-બાબરામાં કોંગ્રેસના બંધના એલાનનો ફિયાસકો | Divyang News
ડીસામાં ગાડીમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ
ડીસામાં હાઇવે પર આજે નગરપાલિકાની કચરાની ગાડીમાં આકસ્મિક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સદ્દનસીબે...
हीरा खदाने बंद करने के विरोध में उतरे सामाजिक कार्यकर्ता
पन्ना।
हीरा खदानें बंद करने के विरोध में उतरे सामाजिक कार्यकर्ता
होटल गजानन पैलेस पन्ना...
அமெரிக்காவை இந்தியாவில் பார்த்தீர்களா?
அமெரிக்காவில் உட்டாவின் பிரைஸ் கேன்யானைப் பார்க்க ஒவ்வொரு ஆண்டும் மில்லியன் கணக்கான மக்கள்...