સુરેન્દ્રનગર ખાતે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી પહોંચ્યા હતા. સુરેન્દ્રનગર સર્કિટ હાઉસ ખાતે ભાજપના હોદેદારોએ વિજય રૂપાણી અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા સુરેન્દ્રનગર ભક્તિનંદન સર્કલ ખાતે જાહેરસભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારને ભાજપના સુશાસનને 9 વર્ષ પુરા થતા જન સંપર્ક કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગરમાં ભક્તિ નંદન સર્કલ ખાતે જાહેર સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા જાહેર સભા સંબોઘી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिल्हाधिकारी कार्यालयावर शेतकऱ्यांच्या जन आक्रोश मोर्चात सहभागी व्हा, राष्ट्रवादीचे अतीक अत्तार.
जिल्हाधिकारी कार्यालयावर शेतकऱ्यांच्या जन आक्रोश मोर्चामधे सहभागी व्हा, राष्ट्रवादीचे अतीक अत्तार.
ৰহাচকীত সতী জয়মতী স্মৃতি দিৱস উদযাপন।
ৰহা সমষ্টিৰ অন্তৰ্গত ৰহাচকীত সতী জয়মতী স্মৃতি দিৱস উদযাপন কৰা হয়।
ৰহাচকী সতী জয়মতী স্মৃতি...
দৰংত পুনৰ ১৫ জনৰ শৰীৰত ধৰা পৰে কভিড ১৯
আজি দৰঙত আক্ৰান্ত ১৫ জনম মঙ্গলদৈ, ১৪ জুলাই : ৰাজ্যৰ সমান্তৰালকৈ দৰঙ টো বৃদ্ধি পাইছে ক'ভিড...
ছোনীয়া গান্ধীৰ মাতৃৰ বিয়োগত শোক প্ৰকাশ মোদীৰ
নতুন দিল্লী, ৩১ আগষ্ট। কংগ্ৰেছ অধ্যক্ষ ছোনিয়া গান্ধীৰ মাতৃৰ মৃত্যুত শোক প্ৰকাশ কৰিছে...