*કેનેડામાંથી 700 ભારતીય વિદ્યાર્થીને કાઢી મૂકવાની તૈયારી*

વિદ્યાર્થીઓ પાસે નકલી દસ્તાવેજો મળ્યા

જયશંકરે કહ્યું- વિદ્યાર્થીઓ નિર્દોષ છે, દોષિતો સામે કાર્યવાહી થાય

વિદ્યાર્થીઓનો આરોપ છે કે જે એજન્ટો દ્વારા તેઓ કેનેડા આવ્યા હતા તેમણે તેમની સાથે છેતરપિંડી કરી છે