તા 6/6/2023 મંગળવાર ના રોજ પ્રિન્સિપાલ સિવિલ જજ શ્રી જે વી શાહ સાહેબ દ્વારા કોર્ટ કમ્પાઉન્ડ માં વૃક્ષારોપણ કાર્યક્રમ નો આયોજન કરવામાં આવ્યો.. જેમાં ઠાસરા કોર્ટ સ્ટાફગણ ઠાસરા બાર ના વકીલ શ્રીઓ હાજર રહી વૃક્ષારોપણ કાર્યકમ સફળ બનાવ્યો હતો..

કાર્યક્રમ માં પરિયાવરણ માટે વૃક્ષો નું સામાન્ય જીવન માટે કેટલું મહત્વ છે તે અંગે જજ શ્રી જે વી શાહ સાહેબ દ્વારા વ્યક્તવ્ય આપ્યો..

રીપોર્ટર : સૈયદ અનવર ઠાસરા. ખેડા.