વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં વાતાવરણ પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલ ચિંતાનો વિષય બની ગયો છે આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા સુગરમિલના ચેરમેન સાથે ડિરેક્ટરો એમ.ડી.,ફેક્ટરીના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
१७ आणि १८ सप्टेंबर रोजी औरंगाबाद येथे महारोजगार मेळावा”
१७ आणि १८ सप्टेंबर रोजी औरंगाबाद येथे महारोजगार मेळावा” - मंगलप्रभात लोढा, मंत्री, पर्यटन,...
વિવિધ માંગણીઓને લઈ કોને આપ્યું છે આવેદનપત્ર કોને આપી છે અચોક્કસ મુદતની આંદોલનની ચીમકી
વિવિધ માંગણીઓને લઈ કોને આપ્યું છે આવેદનપત્ર કોને આપી છે અચોક્કસ મુદતની આંદોલનની ચીમકી
জেহাদী নামত নিৰপৰাধী লোকক হাৰাশাস্তি কৰিছে চৰকাৰে: সাংসদ আব্দুল খালেক
জেহাদী নামত নিৰপৰাধী লোকক হাৰাশাস্তি কৰিছে চৰকাৰে সাংসদ আব্দুল খালেক
India Vs West Indies Updates Live: फिरकी में फसेंगे कैरेबियन? | Rohit Sharma | Jagran Sports
India Vs West Indies Updates Live: फिरकी में फसेंगे कैरेबियन? | Rohit Sharma | Jagran Sports