વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં વાતાવરણ પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલ ચિંતાનો વિષય બની ગયો છે આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા સુગરમિલના ચેરમેન સાથે ડિરેક્ટરો એમ.ડી.,ફેક્ટરીના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
RSS सर कार्यवाह की प्रेस कान्फ्रेंस:दत्तात्रेय होसबाले बोले- हिंदू समाज अपनी रक्षा करें और संगठित होकर रहें
मथुरा के गऊ ग्राम में RSS के सरकार्यवाह दत्तात्रेय होसबाले प्रेस कॉन्फ्रेंस कर रहे हैं। उन्होंने...
जम्मू-कश्मीर के लिए कांग्रेस का मेनिफेस्टो जारी:किसानों को ₹4000, युवाओं को ₹3500 बेरोजगारी भत्ते का वादा
· जम्मू-कश्मीर के लिए कांग्रेस ने सोमवार...
खीरा खाने के फ़ायदें | Khira Khane ke fayde | Benefits Of Cucumber | Cucumber Juice
खीरा खाने के फ़ायदें | Khira Khane ke fayde | Benefits Of Cucumber | Cucumber Juice
ધારી તાલુકાના મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં સંચાલકની માનદવેતનથી નિમણુક
તા.૧૭ સપ્ટેમ્બર સુધીમાં અરજી કરવી
---
અમરેલી, તા.૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (મંગળવાર) અમરેલી જિલ્લાના...
વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું
વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું