વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં વાતાવરણ પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલ ચિંતાનો વિષય બની ગયો છે આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા સુગરમિલના ચેરમેન સાથે ડિરેક્ટરો એમ.ડી.,ફેક્ટરીના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ई मित्र संचालक के साथ धोखाधड़ी के आरोपी को इटावा पुलिस ने पकड़ा
इटावा पुलिस ने गेता क़स्बे में ई मित्र संचालक से धोखाधड़ी के मामले में आरोपी गिरफ्तार इटावा इटावा...
Telangana Election: BJP विधायक Raja Singh ने Asaduddin Owaisi पर लगाया वोट बेचने का आरोप | Aaj Tak
Telangana Election: BJP विधायक Raja Singh ने Asaduddin Owaisi पर लगाया वोट बेचने का आरोप | Aaj Tak
বৰাহী বাগিচাত আজি কিহক লৈ উত্তেজিত হৈ পৰে একাংশ শ্ৰমিক
বৰাহী বাগিচাত আজি কিহক লৈ উত্তেজিত হৈ পৰে একাংশ শ্ৰমিক
সোণাৰিৰ বৰাহী চাহ বাগিছাত আজি পুৱা এক...