વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં વાતાવરણ પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલ ચિંતાનો વિષય બની ગયો છે આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા સુગરમિલના ચેરમેન સાથે ડિરેક્ટરો એમ.ડી.,ફેક્ટરીના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Wipro Q3 Results Impact | अनुमान से बेहतर रहे नतीजे, आगे इस Stock के लिए क्या है Expert की सलाह?
Wipro Q3 Results Impact | अनुमान से बेहतर रहे नतीजे, आगे इस Stock के लिए क्या है Expert की सलाह?
PAYTM को लेकर अब नई रिपोर्ट क्या आई?
PAYTM को लेकर अब नई रिपोर्ट क्या आई?
ಬೆಂಗಳೂರು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಂದ ಉತ್ತಮ ಕೊಠಡಿ, ಶೌಚಾಲಯ, ಹಾಸ್ಟೆಲ್ ಮೊದಲಾದ ಮೂಲಸೌಕರ್ಯಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ ಪ್ರತಿಭಟನೆ
ಬೆಂಗಳೂರು : ಉತ್ತಮ ಕೊಠಡಿ, ಶೌಚಾಲಯ, ಹಾಸ್ಟೆಲ್ ಮೊದಲಾದ ಮೂಲಸೌಕರ್ಯಕ್ಕೆ ಆಗ್ರಹಿಸಿ ಬೆಂಗಳೂರು ವಿಶ್ವವಿದ್ಯಾಲಯದ...
UP Vidhan Sabha Winter Session के बीच हंगामा, Yogi Cabinet के मंत्री पर भड़के Akhilesh Yadav
UP Vidhan Sabha Winter Session के बीच हंगामा, Yogi Cabinet के मंत्री पर भड़के Akhilesh Yadav
EDએ અર્પિતા મુખર્જીના બીજા ઘરે દરોડા, મોટી રકમ રોકડ, ત્રણ કિલો સોનું, ફ્લેટ સીલ પણ મળી
પશ્ચિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડના આરોપી અર્પિતા મુખર્જીના અન્ય ઘરમાંથી રોકડ મળી આવી હતી. મોટી રકમ...