વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં વાતાવરણ પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલ ચિંતાનો વિષય બની ગયો છે આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા સુગરમિલના ચેરમેન સાથે ડિરેક્ટરો એમ.ડી.,ફેક્ટરીના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય તથા ભારે વરસાદની આગાહી કરી છે
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય તથા ભારે વરસાદની આગાહી કરી છે
Blood pressure से लेकर Blood sugar तक 53 दवाओं की गुणवत्ता पर सवाल, सभी टेस्ट में फेल | Aaj Tak
Blood pressure से लेकर Blood sugar तक 53 दवाओं की गुणवत्ता पर सवाल, सभी टेस्ट में फेल | Aaj Tak
15 करोड़ से कोटा- बून्दी के गांव-ढाणियों में होंगे विकास कार्य
लोक सभा अध्यक्ष ओम बिरला के प्रयासों से संसदीय क्षेत्र कोटा-बूंदी के विभिन्न पंचायत समिति क्षेत्र...
পৰিবেশ সুৰক্ষা সমিতি অসমৰ ভেৰজান-ধেলাখাট শাখা সমিতিৰ উদ্যোগত গছপুলি ৰোপণ কায্যসূচী ।
দেওবাৰে তিনিচুকীয়াৰ ধেলাখাট মধ্য ইংৰাজী বিদ্যালয় প্ৰাংগণত পৰিবেশ সুৰক্ষা সমিতি অসমৰ...
परतूर येथील युवक महेश शेळके याच्या डोक्यातील एक नस दबल्या मूळ ऑपरेशन साठी मदत फेरी काढण्यात आली.
परतुर येथील रेल्वे स्टेशन येथे राहणारा रेल्वेमध्ये पाणी बॉटल विकून उदरनिर्वाह चालवनारा युवक महेश...