વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઉજવણીના ભાગરૂપે મહુવા સુગરમિલના ચેરમેન માનસિંહ પટેલની ઉપસ્થિતિમાં સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં વાતાવરણ પ્રદુષણની માત્રામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિ સર્જાતા હાલ ચિંતાનો વિષય બની ગયો છે આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી માટે વૃક્ષ વાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મહુવા સુગરમિલના કેમ્પસમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુવા સુગરમિલના ચેરમેન સાથે ડિરેક્ટરો એમ.ડી.,ફેક્ટરીના અધિકારી ઓ હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
अग्रवाल फ्रेंड्स क्लब: देश के सैनिकों के लिए महिलाओं ने भेजी राखियां, जवानों की सुरक्षा व उन्नति की कामना की
अग्रवाल फ्रेंड्स क्लब की ओर से देश के सैनिकों के लिए महिलाओं ने राखियां भेजकर जवानों की सुरक्षा व...
JETPUR ઉપલેટા ધોરાજીના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું 12 11 2022
JETPUR ઉપલેટા ધોરાજીના આમ આદમી પાર્ટીના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું 12 11 2022
सीतारमण के दामाद का PM Modi से है खास रिश्ता, सादे समारोह में हुई वित्त मंत्री की बेटी वांगमयी की शादी
Sitharaman Daughter Wedding Pics वित्त मंत्री निर्मला सीतारमण की बेटी की शादी बीते दिन बड़ी...