સુરેન્દ્રનગરમાં આવેલા ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રામકુમાર ડેલુ અને અંકિત વિષ્ણુરામ બિશ્નોઇની સાથે કચ્છના વાકુ ગામના વિક્રમસિંહ જાડેજાને પકડી લીધા હતા. આરોપીઓ પાસેથી રૂ.17.81 લાખનું ડ્રગ્સ મળી આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો. અને પોલીસ પણ દોડતી થઇ હતી કારણ કે અંકિત અને અક્ષય એ બંને કુખ્યાત બિશ્નોઇ ગેંગના માણસ હતા. તપાસ કરનાર એસઓજી પીઆઇ એસ.એન.જાડેજા અને ટીમે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓને ભાડે ફ્લેટ ચોકડીના મહાવિરસિંહ સિંધવે મિત્ર મારફતે અપાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.જેમાં મહાવીરસિંહ સિંધે પોતાના મિત્ર મેરૂ જે ચાની કીટલી ચલાવે છે તેને ફ્લેટ ભાડે લેવાની વાત કરી હતી. જ્યાં મેડિકલમાં અભ્યાસ કરતો રૂચીત પણ આવતો હતો. આથી રૂચીત મેડિકલમાં અભ્યાસ કરતો હોય રહેવા માટે ફ્લેટ ભાડે રાખ્યો હતો. જ્યાં મહાવિરસિંહ સિંધવ પણ આવ્યો હતો. ડ્રગ્સ પણ તે જ લાવ્યો હોવાની આશંકા છે. જ્યારે વિક્રમસિંહ જાડેજા પેરોલ જંપ કરીને દોઢ માસ સુધી કચ્છમાં જુદા જુદા સ્થળે સંતાતો ફરતો હતો.બાદમાં તે ચુડા તાલુકાના કોરડા ગામમાં મિત્રને ત્યા રોકાયો હતો. પરંતુ કોરડામાં માથાકુટ થતા પોલીસની અવર જવર વધી હતી આથી પકડાઇ જવાના ડરથી તે કોરડા મુકીને બિશ્નોઇ ગેંગ સાથે રહેવા માટે આવી ગયો હતો. પોલીસે મહાવિરસિંહ બિશ્નોઇ ગેંગ સાથે કેવી રીતે સંપર્ક થયા આ કેસમાં વધુ કોણ સંડોવાયેલું છે. મહાવીરસિંહની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Supreme Court ने Manish Sisodia को दी जमानत, सुनिए Sanjay Singh ने क्या कहा ? | AAP | Delhi | AajTak
Supreme Court ने Manish Sisodia को दी जमानत, सुनिए Sanjay Singh ने क्या कहा ? | AAP | Delhi | AajTak
Pokhran News: तोपों, टैंकों, लड़ाकू जहाजों की गर्जना से गूंजा पोखरण, दिखाई स्वदेशी हथियारों की ताकत
Pokhran News: तोपों, टैंकों, लड़ाकू जहाजों की गर्जना से गूंजा पोखरण, दिखाई स्वदेशी हथियारों की ताकत
બી. આર. સી. ભવન વાંઠવાડી ખાતે મહેમદાવાદ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે દિવાળીનો"" સ્નેહમિલન ઉમંગ કાર્યક્રમ"" યોજાયો....
મહેમદાવાદ તાલુકા ના દિવ્યાંગ બાળકો માટે દિવાળીનો સ્નેહમિલન ઉમંગ કાર્યક્રમ ઉજવાયો....
આજરોજ...
भारतीय क्रांति सेना किस तरफ से अन्नत्याग उपोषण.
भारतीय क्रांति सेना किस तरफ से अन्नत्याग उपोषण.
જામનગરમાં મોહરમના જુલુસ દરમિયાન તાજિયા પર કરંટ આવ્યો, 2ના મોત, 10 દાઝી ગયા, દર્દનાક અકસ્માત
ગુજરાતના જામનગરમાં એક મોટો અકસ્માત થયો છે. મહોરમની પૂર્વ સંધ્યાએ અહીં નિકળેલા જુલૂસ દરમિયાન વીજ...