સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં કચ્છથી અમદાવાદ મેઈન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતુ હોવાથી છાશવારે ગોઝારા અકસ્માતોના બનાવો જોવા મળતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપર ગામ પાસે ટ્રેલરનું ટાયર ફાટતા અન્ય ટ્રેલર સાથ અથડાયું હતું. જેથી અકસ્માત સજાયો હતો. જેમાં 4 લોકોને ગંભીરઈજા પહોંચી હતી.આ અકસ્માતની ઘટનામાં એક ટ્રેલર ગાડી પલ્ટી મારી જતા સાઈડમાં ખાડામાં ખાબકી હતી. જેમાં બંને ગાડીના ચાલકોને ગંભીર ઈજાઓ પહોંચતા લોકોએ એમને લોહિલુહાણ હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા.જેમાં હાજર તબીબ દ્વારા એમને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા. ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈપણ અકસ્માતોના કેસ આવતા હોય છે, ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓથોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રીફર જ કરવામાં આવે છે. ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરોની નિમણુક કરવામાં આવે તેવી તેવી લોક માંગ ઉઠી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવાના ગજાનંદ ગ્રુપ દ્વારા કેદારનાથ થીમ ઉપર ગણેશ મહોત્સવ નું આયોજન#azadmedialive#news#mahuva#gujara
મહુવાના ગજાનંદ ગ્રુપ દ્વારા કેદારનાથ થીમ ઉપર ગણેશ મહોત્સવ નું આયોજન#azadmedialive#news#mahuva#gujara
NPP celebrates 10 years of existence in Meghalaya
NPP celebrates 10 years of existence in Meghalaya
Breaking News: हिमाचल की Congress सरकार पर गहराया संकट, राज्यपाल से मिलने पहुंचे Jairam Thakur
Breaking News: हिमाचल की Congress सरकार पर गहराया संकट, राज्यपाल से मिलने पहुंचे Jairam Thakur
છેતરપીંડીના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસતો ફરતો આરોપીને ઝડપાયો
જીલ્લાના કોઇ પણ ગુન્હામાં નાસતા ફરતા હોય તેવા તમામ આરોપીઓને તાત્કાલીક શોધી પકડી કાયદાના બંધનમાં...
ઇજનેરી કારકિર્દી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો
ઇજનેરી કારકિર્દી અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી ૨.૦ અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો