સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનારા ધારા હત્યાકેસમાં સંડોવાયેલા ઈસમોને ફાંસી આપવાની માંગ ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર શહેરના મેળા ખાતેથી ઠાકોર સમાજ દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ હત્યાકેસમાં સંડોવાયેલા સૂરજ ભુવા સહિતના ઈસમોને ફાંસીની સજા ફટકારવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને કડક કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. 18 મહિના પહેલા ધારાને ફોસલાવી અને સૂરજ ભુવા અને તેના સાગરિતોએ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા નજીક લાવી મોતને ઘાટ ઉતારી પુરાવા નાશ કરવા લાશને સળગાવી નાખી હતી.સુરેન્દ્રનગર શહેરના મેળા ખાતેથી ઠાકોર સમાજ દ્વારા ભવ્ય રેલી યોજવામાં આવી હતી. જેમાં ધારા હત્યા કેસના સંકળાયેલા તમામ લોકોને ફાંસીની સજાની માગ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરમાં યોજાયેલી આ આક્રોશ રેલીમાં લોકોએ સૂત્રોચ્ચારો સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में उपचुनाव में टिकट वितरण को लेकर सियासत तेज,कई दावेदार है रेस में
राजस्थान में लोकसभा चुनाव के रिजल्ट आने के बाद अब विधानसभा उपचुनाव पर टिकट वितरण को लेकर सियासत...
ભુકંપના ઝાટકા યથાવત. સુરત બાદ કચ્છમાં ફરી આવ્યા ભુકંપના ઝાટકા
દુનિયા સાથે દેશ અને ગુજરાતમાં ભૂકંપનાઝટકા યથાવત છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દર્મીયાન સુરત અને...
বৰমাত ৰাহুল গান্ধীৰ পদ খাৰিজৰ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ মন্তব্য বিজেপি নেতা তথ জ্যেষ্ঠ অধিবক্তা বিজন মহাজনৰ
বাক্সাৰ বৰমাত বিজেপি নেতা তথা জ্যেষ্ঠ অধিবক্তা বিজন মহাজনে উপস্হিত হৈ ৰাহুল গান্ধীৰ পদ খাৰিজক লৈ...
7th Pay Commission: केंद्र सरकार ने महंगाई राहत पर दिया बड़ा बयान, अब ऐसे होगी रिटायर्ड कर्मचारियों के DR की गणना
केंद्र सरकार के रिटायर कर्मचारियों के लिए जरूरी खबर है. सरकार ने पेंशनधारकों के महंगाई राहत (DR)...