LCB પોલીસની ઓળખ આપી બળજબરીથી કાર ઉઠાવી ગયા LCB માંથી આવું છું તમે ગાડીના હપ્તા ભર્યા નથી મોણપરના મહિલા દુધ મંડળીના મંત્રી સર્વોત્તમ ડેરીએ લમ્પી વાયરસની રસી લેવા જતા હતા લોકલ ક્રાઈમબ્રાંચના નામે ફાઈનાન્સ કંપનીના લોકોએ બળજબરીથી કાર લૂંટી હોવાનો કિસ્સો બન્યો છે. સિહોરમાં લમ્પી વાયરસીની રસીના ડોઝ લેવા જઈ રહેલા દુધ ઉત્પાદક મંડળીના મંત્રીની ત્રણ શખ્સોએ પોતે લોકલ ક્રાઈમબ્રાંચમાં હોવાની ઓળખ આપી કાર ઉઠાવી ગયાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાઈ છે. મોણપર ગામના મહિલા દુધ ઉત્પાદક મંડળીના મંત્રી રાયસંગભાઈ નાનુભાઈ પરમાર સર્વોત્તમ ડેરીએ લમ્પી વાયરસના રસીના ડોઝ લેવા જઈ રહ્યાં હતા ત્યારે ટાણા રોડ પર આવેલ જોડનાથ મહાદેવના મંદિર પાસે પહોંચતા એક શખ્સે બાઈકમાં આવી તેની કાર રોકાવી હું એલસીબીમાંથી આવું છું, તમે ગાડીના હપ્તા ભર્યા નથી તેમ કહી તેણ કારની ચાવીની માંગણી કરતા રાયસંગભાઈએ તેમને ફાઈનાન્સની ઓફિસે ગાડીની ચાવી આપવાનું કહેતા અન્ય બે શખ્સોને બોલાવી બળજબરીથી ગાડીની ચાવી ઝુંટવી કાર લઈને નાસી છુટ્યા હતા. બાદમાં જાણવા મળેલ કે આ લોકો એલસીબીમાંથી નહી પરંતુ ફાઈનાન્સ કંપનીના યશ મનોજ આલ, હરસુર દાના આલ અને હાર્દિક પરેશ આલ (ત્રણેય રહે. શિહોર) હોવાનું જાણવા મળતા ઉક્ત ત્રણેય વિરૂદ્ધ સિહોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मंगलदे महिला कल्याण समाज के तत्वाधान में और जिला उद्योग और वाणिज्य बिभाग के सहयोग से मंगलदे में उद्योगिक जगरूकता सभा का आयोजन
मंगलदे महिला कल्याण समाज के तत्वाधान में और जिला उद्योग और वाणिज्य बिभाग के सहयोग से मंगलदे स्थित...
પોરબંદર ના વિસાવાડા ગામે પારંપરિક રાસગરબા ની રમઝટ
પોરબંદર ના વિસાવાડા ગામે પારંપરિક રાસગરબા ની રમઝટ
প্ৰাঞ্জল ঘাটোৱাৰ বিজেপিত যোগদান কৰা বিষয়টো দলৰ নেতৃত্বই সিদ্ধান্ত ল'ব মৰানত কলে মন্ত্ৰী যোগেন মহনে
প্ৰাঞ্জল ঘাটোৱাৰ বিজেপিত যোগদান কৰা বিষয়টো দলৰ নেতৃত্বই সিদ্ধান্ত ল'ব মৰানত কলে মন্ত্ৰী যোগেন মহনে
Paramount Global में हिस्सेदारी खरीदेगी Reliance, धन बाजार में देखिए खबरें और भी
Paramount Global में हिस्सेदारी खरीदेगी Reliance, धन बाजार में देखिए खबरें और भी
1 સપ્ટેમ્બર આ તારીખોમાં જન્મેલા લોકો માટે વરદાન છે, સારા સમાચાર મળશે
જ્યોતિષની જેમ અંકશાસ્ત્ર પણ વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને વ્યક્તિત્વને જાણવામાં મદદ કરે છે. જેમ...