વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आयुक्त ने वीडियो कान्फ्रेंसिंग के माध्यम से मण्डलीय कानून व्यवस्था की, की समीक्षा।
आगरा: आयुक्त अमित गुप्ता द्वारा आयुक्त सभागार में वीडियो कान्फ्रेंसिंग के माध्यम से कानून...
રાધનપુર કોંગ્રેસ પક્ષના નેતા બળવંતજી ઠાકોર ભાજપમાં જોડાયા | SatyaNirbhay News Channel
રાધનપુર કોંગ્રેસ પક્ષના નેતા બળવંતજી ઠાકોર ભાજપમાં જોડાયા | SatyaNirbhay News Channel
Second Hand phone Only 30??// cheapest price I pad Only 20??😱// Second Hand phone in Guwahati
Second Hand phone Only 30??// cheapest price I pad Only 20??😱// Second Hand phone in Guwahati...
તળાજા શહેરની નજીક નદીના પૂલ પાસેથી દારૂ અને બીયર સાથે બે શખ્સો ઝબ્બે.
તળાજા પોલીસે નદીના પૂલ નજીક જૂના શોભાવડ ગામના રોડ પર બાવળની કાંટમાંથી વિદેશી દારૂ અને બીયરના...