વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાખણી મામલતદાર એમ ડી ગોહિલ.ગરીબ પરિવારના ઘરે પહોંચી તમામ વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી હાથ ધરાઈ #enews
લાખણી મામલતદાર એમ ડી ગોહિલ.ગરીબ પરિવારના ઘરે પહોંચી તમામ વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી હાથ ધરાઈ #enews
ડીસા ના ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોર ને ઝડપી પાડતી બનાસકાંઠા LCB પોલીસ..
ડીસા ના ગાયત્રી મંદિર પાસેથી બાઈક ચોર ને ઝડપી પાડતી બનાસકાંઠા LCB પોલીસ..
બનાસકાંઠા જિલ્લામાં...
'दम है तो बनारस में BJP को हराए कांग्रेस', Rahul Gandhi पर भड़कीं Mamata Banerjee | INDIA Alliance
'दम है तो बनारस में BJP को हराए कांग्रेस', Rahul Gandhi पर भड़कीं Mamata Banerjee | INDIA Alliance