વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રીફાઈ સાહબ (Refai Sahab) દરગાહ ખાતે 182 માં ઉર્સ ની ઉજવણી કરવામાં આવી
રીફાઈ સાહબ (Refai Sahab) દરગાહ ખાતે 182 માં ઉર્સ ની ઉજવણી કરવામાં આવી
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
राजकीय जिला आयुर्वेदिक चिकित्सालय बालचन्द पाड़ा बूंदी टीम ने आयुषी बाल विद्या मंदिर उच्च प्राथमिक विद्यालय शिव कॉलोनी बूंदी में पहुंच कर बच्चों का स्वास्थ्य परीक्षण किया
आयुषी बाल विद्या मंदिर उच्च प्राथमिक विद्यालय शिव कॉलोनी बूंदी में जिला आयुर्वेदिक चिकित्सालय...
આણંદની ૧૧૪-સોજીત્રા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર
આણંદ જિલ્લાની ૧૧૪ - સોજીત્રા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર...
પેટલાદ તાલુકાનાં...