વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં પેરોલ ફર્લો સ્કોડે હત્યા કેસનો ફરાર આરોપીને ઝડપ્યો
અમદાવાદ સેન્ટ્રલ જેલમાં હત્યાના કેશમાં સજા પામેલા અને વચગાળાના જામીન મેળવી ફરાર થઈ ગયેલા આરોપીને...
दिग्गजों के सियासी गढ़ ढहा, 'हनुमान' के गढ़ में 'राम' राज; किरोड़ी के भाई, ओला और जुबेर के बेटे को मिली हार
राजस्थान उप-चुनाव में सलूंबर सीट बीजेपी बरकरार रखी. झुंझुनूं, रामगढ़ और देवली-उनियारा...
અમરેલી જિલ્લા ના બાબરા તાલુકાના સુકવાળા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના ગેરકાયદેસર થાંભલા ઉભા કરતા
અમરેલી જિલ્લા ના બાબરા તાલુકાના સુકવાળા ગામે ગૌચરની જમીન પર પવનચક્કીના ગેરકાયદેસર થાંભલા ઉભા કરતા
મહુવા નજીક ભાવનગર હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં કાર સળગી ઉઠતા 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત
મહુવા નજીક ભાવનગર હાઈવે પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં કાર સળગી ઉઠતા 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત