વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA // ડીસા ધાનેરા રોડ ઉપર આવેલ મહાકાળી હોટલમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો..
DEESA // ડીસા ધાનેરા રોડ ઉપર આવેલ મહાકાળી હોટલમાંથી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો..
બનાસકાંઠા એલસીબી...
Robin Uthappa ने लगातार तीन छक्के जड़कर उड़ाए पाकिस्तानी गेंदबाज के होश, ओवर में बटोरे इतने रन
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। भारतीय टीम के पूर्व क्रिकेटर रॉबिन उथप्पा ने...
रेल मंत्रालय ने यूटीएस ऑन मोबाइल ऐप के माध्यम से अनारक्षित टिकटों की बुकिंग के लिए दूरी के प्रतिबंध में ढील दी
गैर-उपनगरीय खण्डों के लिए यूटीएस ऑन मोबाइल ऐप पर अनारक्षित टिकट 20 किमी तक की दूरी से बुक...
লংছোৱালৰ গুৰুকূলৰ সমীপত ভয়ংকৰ পথ দুৰ্ঘটনা, থিতাতে নিহত দুগৰাকী মহিলা
দেওবাৰে নিশা তিনিচুকীয়া জিলাৰ লংছোৱালৰ গুৰুকূলৰ সমীপত এক ভয়ংকৰ পথ দুৰ্ঘটনা সংঘটিত হয় ৷...
સિહોર શહેરમાં ઠેરઠેર ગંદકી ના થર જામી ગયા
સિહોરમાં ઠેર ઠેર ગંદકીના ગંજ અને કચરાના હગલાના કારણે ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે....