વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডঃ পদ্মেশ্বৰ গগৈক জীৱন জোৰা সাধনা বঁটা
অসমৰ এগৰাকী বিশিষ্ট লোক সংস্কৃতিৰ সাধক তথা উদ্ভিদ বিজ্ঞানী ড: পদ্মেশ্বৰ গগৈক গোলাঘাট এমেচাৰ...
રસાલા કેમ્પ મુખ્ય જુલેલાલ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
રસાલા કેમ્પ મુખ્ય જુલેલાલ મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા.
HDFC Bank Bottom Formation | आगे इस Stock में कैसे बनेगा ज्यादा पैसा?| HDFC Bank Share Price
HDFC Bank Bottom Formation | आगे इस Stock में कैसे बनेगा ज्यादा पैसा?| HDFC Bank Share Price