વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Akhilesh on Dimple Yadav : संसद से जब डिंपल हुईं सस्पेंड,आग बबूला हो गए अखिलेश यादव..ये क्या बोल गए?
Akhilesh on Dimple Yadav : संसद से जब डिंपल हुईं सस्पेंड,आग बबूला हो गए अखिलेश यादव..ये क्या बोल गए?
शिवाजीनगर हद्दीतील भिशी प्रकरणाचा तपास गुन्हे शाखेकडे वर्ग@india report
शिवाजीनगर हद्दीतील भिशी प्रकरणाचा तपास गुन्हे शाखेकडे वर्ग@india report
ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ
ચુડા તાલુકાના છલાળા ગામે ઓટલા ઉપર બેસવા બાબતે મારામારી થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની ફરિયાદ...
गुनौर पुलिस की तत्परता से बलात्कार का आरोपी गिरफ्तार भेजा गया जेल
गुनौर : दिनांक 04/10/23 को...
રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિવિત કાર્યક્રમ યોજાયો
રાજુલા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજવામા આવ્યા
રાજુલા શહેરના...