વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हरियाणा विधानसभा चुनाव के परिणाम के बाद आबूरोड भाजपा कार्यकर्ताओं ने जीत पर मनाया जश्न।
हरियाणा विधानसभा चुनाव के परिणाम के बाद आबूरोड भाजपा कार्यकर्ताओं ने जीत पर मनाया जश्न। आबूरोड...
જુનાડીસા ખાતે પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરોને PHC દ્વારા તાત્કાલિક પ્રેક્ટિસ બંધ કરવા નોટિસ અપાઈ*
ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં થોડા દિવસો પહેલા લોકલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ પ્રેસનોટ બાબતે...
रोहा में सात दिवसीय श्रीमद्भागवत कथा शुभारंभ।श्रीमद्भागवत शाक्षात श्रीकृष्ण है:-रामठाकुर जी माहाराज
रोहा श्रीपंचायती ठाकुरबाडी प्रांगण में वृहस्पति वार से रोहा राजस्थानी सार्वजनिक कमिटी के...