વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના ભીલડીમાંથી નવ વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠા જિલ્લાની ભીલડી પોલીસે છેલ્લા નવ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. નવ વર્ષથી...
Top Headlines of the Day: PM Modi in Rajasthan |MP Election 2023 |Delhi ISIS Terrorist |Deoria Clash
Top Headlines of the Day: PM Modi in Rajasthan |MP Election 2023 |Delhi ISIS Terrorist |Deoria Clash
ડીસાના માલગઢમાં અતુલ્ય વારસોને ઉજાગર કરવા બદલ ગણતંત્ર પર્વ પર કવિ જીમનું બહુમાન કરાયું
ડીસા તાલુકાના માલગઢ ગામની એલ. એચ. માળી આદર્શ હાઇસ્કૂલમાં 74 માં ગણતંત્ર દિન નિમિત્તે શાળા પરિવાર...
Facebook Instagram Down: फेसबुक और इंस्टाग्राम सर्वर डाउन, यूजर्स के अकाउंट अपने आप हो रहे लॉगआउट
सोशल मीडिया प्लेटफॉर्म Instagram पिछले 20 मिनट से डाउन है। इससे जुड़े कई ट्वीट्स यूजर ने X अकाउंट...
હિંમતનગરના જામળા ખાતે તાલુકાકક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઇ
કલેક્ટર હિતેષ કોયાએ જામળા ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર...