વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा श्री शनि मंदिर प्राण प्रतिष्ठा समारोह ।ग्रभगृह में विराजमान हुवे श्री शनि देव।
रोहा मध्य टोपाकुची स्थित सार्वजनीन श्री शिव मंदिर समीप नव निर्मित श्री शनि मंदिर प्राण प्रतिष्ठा...
Prashant Kishor EXCLUSIVE Interview: राजनीति में एंट्री को लेकर क्या बोले प्रशांत किशोर? | Bihar
Prashant Kishor EXCLUSIVE Interview: राजनीति में एंट्री को लेकर क्या बोले प्रशांत किशोर? | Bihar
રાધનપુર નગરપાલિકાના સિનિયર ક્લાર્ક એસ આઈ બલોચ નિવૃત થયા | SatyaNirbhay News Channel
રાધનપુર નગરપાલિકાના સિનિયર ક્લાર્ક એસ આઈ બલોચ નિવૃત થયા | SatyaNirbhay News Channel
ડીસા રૂરલ પોલીસસ્ટેશન ના વોરંટ ના કામે નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી ડીસારૂલર પોલીસ ટીમ*
રિપોર્ટ. લતીફ સુમરા
શ્રી જે આર મોથલીયા પોલીસ મહાનિરિક્ષકશ્રી, સરહદી રેંજ કચ્છ – ભુજ તથા...