વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ સંયુકત પાલિકાના વોર્ડ નં. 11ની 4 થી વધુ સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ આવેલી છે. તે કેનાલના ગંદા પાણીથી રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારમાં રોગચાળાનો ભય સાથે પાલિકામાં યોગ્ય કાર્યવાહીની રહીશોએ માગ કરી હતી.વઢવાણ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકાના વોર્ડ નં. 11માં તાડકેશ્વર મંદિર, સત્યમ પાર્ક,માં શારદા, ભીમનગર તેમજ અન્ય સોસાયટીમાં કે જ્યાં બિનજરૂરી કેનાલ છે. ત્યારે આ કેનાલના પાણી રહેણાક વિસ્તારમાં આવતા હોવાથી લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসম গোৰ্খা সন্মিলন ধেমাজি জিলা সমিতিয়ে কালিলৈ পালন কৰিব বলিদান দিৱস
অসম গোৰ্খা সন্মিলন ধেমাজি জিলা সমিতিয়ে কালিলৈ পালন কৰিব বলিদান দিৱস
ઈસરવાડા પાસે અજાણ્યો ડમ્પર ચાલક મોટરસાયકલને ટક્કર મારી ફરાર
ઈસરવાડા પાસે અજાણ્યા ડમ્પર ચાલક કલર લઇને જતા યુવકના મોટરસાયકને ટક્કર મારી નાસી છૂટયો, ચાલક...
જંબુસરમાં આવેલ વોર્ડ નંબર સાતમાં આવેલ ગ્રામ વાડી વિસ્તારના લોકો ગંદકીના કારણે હેરાન પરેશાન
જંબુસરમાં આવેલ વોર્ડ નંબર સાતમાં આવેલ ગ્રામ વાડી વિસ્તારના લોકો ગંદકીના કારણે હેરાન પરેશાન
જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી થતા માતા પૂત્રીનો જીવ બચ્યો
જોખમી સગર્ભાની 108 એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક ડિલિવરી થતા માતા પૂત્રીનો જીવ બચ્યો...