બનાસકાંઠા જિલ્લા ના પિરોજપુરા (ટાંકણી) ગામ માં પીવા ના પાણી ની અછત હોવાથી લોકો ને પાણી માટે મુશ્કેલી વેઠવી ના પડે એ માટે ચિત્રાસણી ગામ ના એક નવ યુવાન સિંધી અબરાર ખાન દોલત ખાન જેઓ પોતાના ખર્ચે પાણી નું મોટું ટેન્કર લાવી ને ગામ ના ઢોર ઢાખર ને પીવા માટે પાણી ના હવાડા ભરે છે , જે તેઓ છેલ્લા પાંચ, છ વર્ષ થી સેવાનું કાર્ય નીશ્વાર્થ પણે કરી રહ્યા છે , પીરોજપુરા ગામ ના લોકો ની પડતી મુશ્કેલી માં સહારો થયા છે માટે ગામ લોકો અબરાર ભાઈ નો ખુબ ખુબ આભાર માને છે ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सिब्बल बोले- इलाहाबाद हाईकोर्ट जज के खिलाफ महाभियोग प्रस्ताव लाएंगे:जस्टिस यादव ने कहा था- कठमुल्ले घातक और भड़काऊ, देश बहुसंख्यकों की इच्छा से चलेगा
इलाहाबाद हाईकोर्ट के जस्टिस शेखर यादव के 'कठमुल्ले' वाले बयान पर राज्यसभा सांसद और वकील कपिल...
ভাৰতীয় সেনাৰ উদ্যোগত পোন প্ৰথম বাৰৰ বাবে উত্তৰ পূবত অনুষ্ঠিত হৈছে Rising Sun Water festival
ভাৰতীয় সেনাৰ উদ্যোগত পোন প্ৰথম বাৰৰ বাবে উত্তৰ পূবত অনুষ্ঠিত হৈছে Rising Sun Water festival...
જાંબુઘોડાના પોયલી ગામના વન રક્ષકની કેમ કરાઈ હતી હત્યા, પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો, વાંચો સંપૂર્ણ અહેવાલ એક કલિકમાં
જાંબુઘોડા તાલુકાના કોઠી પોયલી ગામે બે દિવસ અગાઉ વન રક્ષકની થયેલ કરપીણ હત્યાના ભેદ પરથી ગણતરીના...