બનાસકાંઠા જિલ્લા ના પિરોજપુરા (ટાંકણી) ગામ માં પીવા ના પાણી ની અછત હોવાથી લોકો ને પાણી માટે મુશ્કેલી વેઠવી ના પડે એ માટે ચિત્રાસણી ગામ ના એક નવ યુવાન સિંધી અબરાર ખાન દોલત ખાન જેઓ પોતાના ખર્ચે પાણી નું મોટું ટેન્કર લાવી ને ગામ ના ઢોર ઢાખર ને પીવા માટે પાણી ના હવાડા ભરે છે , જે તેઓ છેલ્લા પાંચ, છ વર્ષ થી સેવાનું કાર્ય નીશ્વાર્થ પણે કરી રહ્યા છે , પીરોજપુરા ગામ ના લોકો ની પડતી મુશ્કેલી માં સહારો થયા છે માટે ગામ લોકો અબરાર ભાઈ નો ખુબ ખુબ આભાર માને છે ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દ્વારકા તાલુકામાં નસો કરેલા ત્રણ ઈસ્મો ઝડપાયા
દ્વારકા તાલુકામાં નસો કરેલા ત્રણ ઈસ્મો ઝડપાયા
ખેડબ્રહ્મા નગરપાલિકા ના પ્રમુખ સાગરભાઇ પટેલ અને નગરપાલિકાના સદસ્યો દ્વારા હર ઘર ત| ATN NEWS GUJARAT
નગરપાલિકા ના પ્રમુખ સાગરભાઇ પટેલ અને નગરપાલિકાના સદસ્યો દ્વારા હર ઘર તિરંગા યાત્રા
ભારત દેશના...
મહોરમ પહેલા કુંડામાં હંમેશા તણાવ કેમ રહે છે, રાજા ઉદય કેમ નજરકેદ છે; 7 વર્ષ જૂની વાર્તા જાણો
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં મોહરમ નજીક આવતા જ શેખપુર ગામમાં તણાવ વધી ગયો છે. આ ગામનો ઈતિહાસ એવો છે...
કલ્યાણપુર ગામના સમગ્ર દલિત સમાજ દ્વારા પશુઓને લમ્પી વાયરસથી બચાવવા અપાયા દેશી આર્યુવેદિક લાડવા.
કલ્યાણપુર ગામના સમગ્ર દલિત સમાજ દ્વારા પશુઓને લમ્પી વાયરસથી બચાવવા અપાયા દેશી આર્યુવેદિક લાડવા.