સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે પર મારામારીના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં લીંબડી હાઇવે પર ઓવરટેક બાબતે બોલાચાલી થતાં બે શખ્સો લાકડી વડે બે યુવાનો પર તૂટી પડ્યા હતા. જેનો વિડીયો વાયરલ થયા બાદ બે યુવાનોને ફટકારી આઇશરમાં આવેલા બે શખ્સો ફરાર થઇ જતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.હાઇવે પર વાહનચાલકો વચ્ચે નાની નાની બાબતે ઝઘડા થવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આજે મોડી સાંજે લીંબડી હાઇવે પર ભરચક ટ્રાફિક વિસ્તારમાં બે શખ્સો લાકડી વડે બે યુવાનોને ફટકારતા હોય એવો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. આ ઝઘડામાં એક વ્યક્તિને ઇજાઓ પહોંચતા તાકીદે સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જેમાં લીંબડી હાઇવે પર ઓવરટેક બાબતે બોલાચાલી થતાં બે શખ્સો લાકડી વડે બે યુવાનો પર તૂટી પડ્યા હતા. જે અંગેની બાતમી મળતા લીંબડી ડીવાયએસપી સી.પી.મુંધવાની સૂચનાથી પી.આઇ. અને પીએસઆઇ ડી.બી.ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને એક આરોપીને ઝડપી લઇ અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Best Home Remedy To Detox Lungs | फेफड़ों से कफ, बलग़म, धुआं और गन्दगी निकाल फेकेगा ये नुस्खा
Best Home Remedy To Detox Lungs | फेफड़ों से कफ, बलग़म, धुआं और गन्दगी निकाल फेकेगा ये नुस्खा
skincare without products 🎀 | #aesthetic #shorts #fyp
skincare without products 🎀 | #aesthetic #shorts #fyp
MAHEMDAVAD:- સિદ્ધિવિનાયક મંદિર ખાતે આઠમ નિમિતે 101 શ્રીયંત્ર ની 1008 કમળ બીજથી પૂજા કરવામાં આવી.
MAHEMDAVAD:- સિદ્ધિવિનાયક મંદિર ખાતે આઠમ નિમિતે 101 શ્રીયંત્ર ની 1008 કમળ બીજથી પૂજા કરવામાં આવી.
শিৱসাগৰত কা আন্দোলনৰ পঞ্চশ্বহীদক সুঁৱৰি বীৰ লাচিত সেনাৰ উদ্যোগত বীৰ লাচিত দিৱস।
শিৱসাগৰ নগৰৰ মাজ মজিয়াত অৱস্থিত কালীপ্ৰসাদ মেমৰিয়েল হলৰ প্ৰাঙ্গনত কেন্দ্ৰীয় লাচিত দিৱস ২০২৪ বীৰ...
গৃহমন্ত্ৰী শ্ৰী অমিত শ্বাহৰ উপস্থিতিত সমগ্ৰ দেশতে ২,৩৭৮ কোটি মূল্যৰ নিচাজাতীয় সামগ্ৰী ধ্বংস কৰা হয়
গৃহমন্ত্ৰী শ্ৰী অমিত শ্বাহৰ উপস্থিতিত সমগ্ৰ দেশতে ২,৩৭৮ কোটি মূল্যৰ নিচাজাতীয় সামগ্ৰী ধ্বংস কৰা হয়