જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पूर्व मुख्यमंत्री अखिलेश यादव पहुचकर किया दुखद संवेदना।
जनपद गाजीपुर में,पूर्व मुख्यमंत्री अखिलेश यादव पहुंचकर किया दुखद संवेदना। मालूम होकि जनपद गाजीपुर...
डॉ.बाबासाहेब आंबेडकर मराठवाडा विदयापीठाच्या नामविस्तार दिनानिमित्त पूर्वतयारी संदर्भात आढावा बैठक संपन्न
औरंगाबाद :- दि.५ जानेवारी (दीपक परेराव) डॉ.बाबासाहेब आंबेडकर मराठवाडा विदयापीठाच्या नामविस्तार...
અમરેલી ના સુપ્રસિદ્ધ લોકગાયિકા આશા કારેલીયા દ્વારા બોટાદ ખાતે નવરાત્રી મહોત્સવની રમઝટ બોલાવી
અમરેલીના સુપ્રસિદ્ધ લોકગાયિકા આશા કારેલીયા દ્વારા બોટાદ ખાતે નવરાત્રિ મહોત્સવમાં ગરબાની રમઝટ...