જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gujarat ATS ને મોટી સફળતા, સુરત ઉધના ખાતે ભારતીય બનાવટી ચલણી નોટોના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી.
Gujarat ATS ને મોટી સફળતા, સુરત ઉધના ખાતે ભારતીય બનાવટી ચલણી નોટોના કેસમાં વોન્ટેડ આરોપીની ધરપકડ...
લોર્ડ્સ હોટલ ખાતે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું
લોર્ડ્સ હોટલ ખાતે ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું
Rice Water यानी चावल का पानी Strong Hair, Good Skin के लिए रामबाण क्यों? | Sehat 815
Rice Water यानी चावल का पानी Strong Hair, Good Skin के लिए रामबाण क्यों? | Sehat 815
শংকৰদেৱ শিশু নিকেতন নাগ্ৰীজুলিত ককা আইতা দিৱস পালন
শংকৰদেৱ শিশু নিকেতন নাগ্ৰীজুলিত ককা আইতা দিৱস পালন
মৰাণৰ জৱাহৰ নবোদয় বিদ্যালয়ৰ দুটাকে ফুটবল দলেঅংশ লব ৰাষ্ট্ৰীয় পৰ্য্যায়ৰ ফুটবল প্ৰতিযোগিতাত উৎফুল্লিত মৰাণবাসী
মৰাণ জৱাহৰ নবোদয় বিদ্যালয়ত ৰিজিঅনেল পৰ্য্যায়ত ফুটবল Meet অনুষ্ঠিত হ'ল। মৰাণৰ জৱাহৰ...