જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલસાડમાં આવેલી પૂર બાદ 40 ગામોને જોડતો અંદર પાસ બિસમાર બનતાં સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર ને આપ્યું આવેદનપત્ર
વલસાડ શહેરને 40 ગામોને જોડતો મુખ્ય અંદર પાસ તાજેતરમાં આવેલી પૂર તથા ભારે વરસાડના કારણે બિસમાર થઈ...
১৮৮ নং কঞাঁ প্ৰাথমিক বিদ্যালয়ত স্বাধীনতা দিৱস উদযাপন ।
আজি সমগ্ৰ দেশে উদযাপন কৰিছে স্বাধীনতা দিৱস তাৰ সমান্তৰালকৈ হাজো সমষ্টিৰ কঞাঁ ৰাজহ চক্ৰৰ অন্তৰ্গত...
Apple iPad mini भारत में सबसे पावरफुल A17 Pro चिप और Apple Intelligence फीचर्स के साथ हुआ लॉन्च, चेक करें कीमत और खूबियां
Apple ने भारत में iPad Mini का लेटेस्ट वर्जन लॉन्च कर दिया है। नए मॉडल को कई सारे अपग्रेड के साथ...
અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનું અપમાન! લેખપાલે ઓળખવાનો ઈન્કાર કર્યો, કેન્દ્રીય મંત્રીનો ફોન કાપી નાખ્યો
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ફોન પર ન ઓળખવી એ લેખપાલને બહુ મોંઘુ પડ્યું. હકીકતમાં,...
दो घरों में ग्राम प्रधान सहित लाखों रुपए पर हाथ साफ कर दिया चोरों ने।
जनपद आजमगढ़ के थाना सरायमीर में,दों घरो में ग्राम प्रधान सहित लाखों रुपए पर हाथ साफ कर दिया चोरो...