જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક રોડ ઉપર ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઉપર વૃક્ષ ધરાશાયી
પાવીજેતપુર તાલુકાના સિહોદ નજીક રોડ ઉપરથી પસાર થતી મોટી ટ્રકનું ટાયર ફાટતાં ટ્રક ઝાડ સાથે ટકરાતા...
Congress को नहीं है INDIA गठबंधन की फिक्र, CM Nitish Kumar ने Congress पर उठाए सवाल | Aaj Tak
Congress को नहीं है INDIA गठबंधन की फिक्र, CM Nitish Kumar ने Congress पर उठाए सवाल | Aaj Tak
जगन्नाथ रथ यात्रा महोत्सव की तैयारिया
जगन्नाथ रथ यात्रा महोत्सव की तैयारियों के चलते हमारेश्री जगन्नाथ , श्री बलभद्र, बहन सुभद्रा जी...
થરાદ વાવ ના ગામડાઓમાં લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકેતન, તંત્ર કુંભ કરણની નિંદ્રામાં@live24newsgujarat
થરાદ વાવ ના ગામડાઓમાં લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકેતન, તંત્ર કુંભ કરણની નિંદ્રામાં@live24newsgujarat