જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 16 लाइनअप लॉन्च हुई, Apple ने बंद किए iPhone 15 Pro और iPhone 13
एपल ने 9 सितंबर को आयोजित लॉन्च इवेंट इट्स ग्लोटाइम में नए मॉडल - iPhone 16 iPhone 16 Plus iPhone...
कुत्ता घुमाने को लेकर हुए झगडे में बैंक सुरक्षाकर्मी ने गोलियां चलाकर की दो लोगों की हत्या
कुत्ता घुमाने को लेकर हुए झगडे में बैंक सुरक्षाकर्मी ने गोलियां चलाकर की दो लोगों की हत्या
ડીસામાં આજે લાંબા વિરામ બાદ મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું
ડીસામાં આજે લાંબા વિરામ બાદ મોડી સાંજે વરસાદી ઝાપટું પડ્યું
અમદાવાદમાંથી 2 વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર શખ્સને સગીરા સાથે થરા પોલીસે ઝડપ્યો
બાપુનગર પોલીસ સ્ટેશન અમદાવાદમાં અપહરણના ગુનાના છેલ્લા 2 વર્ષથી નાસતા-ફરતા આરોપી અને ભોગ બનનારને...