જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના શનાળા ગામ નજીક નર્મદા ની પાઈપલાઈન મા ભંગાણ
જામનગર જિલ્લા ના કાલાવડ તાલુકા ના શનાળા ગામ નજીક નર્મદા ની પાઈપલાઈન મા ભંગાણ
Bilkis Bano Case: ‘बिलकिस बानो से माफी मांगे सरकार', भड़के Asaduddin Owaisi | Supreme Court | Latest
Bilkis Bano Case: ‘बिलकिस बानो से माफी मांगे सरकार', भड़के Asaduddin Owaisi | Supreme Court...
ભારત- પાક. બોર્ડર પર છવાયો દેશભક્તિનો રંગ: નડાબેટ સીમા સરહદે ‘‘હર ઘર તિરંગા અભિયાન’’ ની ગૌરવભેર ઉજવણી કરતા સુરક્ષા જવાનો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશભરમાં આગામી તા.૧૩ થી...
દાઉદી વોરા સમાજ દ્વારા મોહરમ ના પર્વની ઉજવણી કરવામાં આવી.
દાઉદી વોરા સમાજ દ્વારા મોહરમ ના પર્વની ઉજવણી કરવામાં આવી.
મહુવા વશિષ્ઠ સોસાયટી ના રહીશો દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું#azadmedialive#mahuva#news#gujarat
મહુવા વશિષ્ઠ સોસાયટી ના રહીશો દ્વારા મામલતદાર ને આવેદન પત્ર આપ્યું#azadmedialive#mahuva#news#gujarat