જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાવનકુમાર ટાકનું અવસાન:86 વર્ષીય ફિલ્મમેકરે ICUમાં અંતિમ શ્વાસ લીધા, લાંબા સમયથી બીમાર હતાં
લોકપ્રિય ફિલ્મમેકર તથા ગીતકાર સાવનકુમાર ટાક છેલ્લા કેટલાંક સમયથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી...
BANASKATHA NEWS : શું ગટરનું ગાબડું કોઈનો ભોગ લેશે ત્યારે જાગશે તંત્ર?
BANASKATHA NEWS : શું ગટરનું ગાબડું કોઈનો ભોગ લેશે ત્યારે જાગશે તંત્ર?
প্ৰকৃতিপ্ৰেমী অনুপ মহনে সোণাৰু গছৰ পুলি কিয় ৰুইছে চৰাইদেউ জিলাত ?
প্ৰকৃতিপ্ৰেমী অনুপ মহনে সোণাৰু গছৰ পুলি কিয় ৰুইছে চৰাইদেউ জিলাত ? জিলাখনত ইতিমধ্যে সোণাৰু,...
News | પાટીલ અને પટેલ દિલ્હી જવા રવાના થયા | VR LIVE
News | પાટીલ અને પટેલ દિલ્હી જવા રવાના થયા | VR LIVE
কলাই গাঁওত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ অৱস্থান ধৰ্মঘট
ওদালগুৰি জিলাৰ কলাই গাঁও ত কৃষক মুক্তি সংগ্ৰাম সমিতিৰ ওদালগুৰি জিলা সমিতিয়ে কলাই গাঁও থানাৰ...