જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi के भाषण के बाद Delhi के CM Arvind Kejriwal ने साध PM Modi पर बड़ा निशाना | Aaj Tak
PM Modi के भाषण के बाद Delhi के CM Arvind Kejriwal ने साध PM Modi पर बड़ा निशाना | Aaj Tak
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસરની બેઠક યોજાઇ..
વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત પાલનપુર ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને નોડલ...
মহান দাৰ্শনিক শ্ৰী প্ৰভাত ৰঞ্জন সৰকাৰ ওৰফে জগত গুৰুৰ ৪০ বছৰীয়া পূৰ্ত্তিৰ বিশাল আয়োজন।
মহান দাৰ্শনিক শ্ৰী প্ৰভাত ৰঞ্জন সৰকাৰ ওৰফে জগত গুৰুৰ ৪০ বছৰীয়া পূৰ্ত্তিৰ বিশাল আয়োজন।
કોંગ્રેસે કરી વચનોની પત્રિકાની વહેંચણી
#buletinindia #gujarat #narmda
નાઈ સમાજ નું ગૌરવ... મયુર નાઈ...
પાટણ ખાતે જી.સી.ઈ.આર.ટી.,ગાધીનગર પ્રેરીત અને જિલ્લાશિક્ષણ તાલીમ ભવન આયોજીત રમતોત્સવમાં ગુજરાતના...