જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
માળીયાહાટીના ના માળેશ્વર મંદિરે શિવ ભક્તો આજે ઉમટી પડ્યા
માળીયાહાટીના ના માળેશ્વર મંદિરે શિવ ભક્તો આજે ઉમટી પડ્યા
सीए फाउंडेशन और इंटरमीडिएट परीक्षा का परिणाम जारी: सीए इंटरमीडिएट परीक्षा में कोटा से महक छाबड़ा कोटा सिटी टॉपर
इंस्टीट्यूट ऑफ चार्टर्ड अकाउंटेंट्स ऑफ इंडिया (आईसीएआई) ने मंगलवार को जनवरी 2025 सत्र के लिए सीए...
सोशल मीडिया पर वायरल हुई राशन कार्ड में नाम जोड़ने की सूचना
कोटा. खाद्य सुरक्षा योजना के राशन कार्डो में नए नाम जुड़वाने को लेकर लोग बरसों से इंतजार कर रहे...
કઠલાલ ના જય ભગવાન માનવસેવા જીવદયા ગ્રુપ ની સુંદર કમગીરી
કઠલાલ નું જય ભગવાન માનવસેવા જીવદયા ગ્રુપ સેવા ના કામો કરવા માટે જાણીતું અને અને મોખરા...