જસદણ શહેરમાં સૌ પ્રથમ વાર "કુદરત તરફ પાછા વળો" કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય, રાષ્ટ્ર અને ગૌ પ્રત્યે લોક જાગૃતિ અન્વયે અષ્ટાંગ આયુર્વેદિક ધામના ખ્યાતનામ વૈધશ્રી મહેન્દ્રસિંહ સરવૈયાની "આયુર્વેદ કથા" નું ભવ્ય આયોજન તા. 29/05/2023 ને સોમવારની રાત્રે 8 કલાકે, આર.કે.વાટીકા પાર્ટી પ્લોટ, આટકોટ રોડ - જસદણ ખાતે રાખવામાં આવેલ છે તેમજ કથા સ્થળ પર પ્રાકૃતિક ઉત્પાદન તથા દેશી બીજના વેચાણનાં સ્ટોર સાંજે 5 થી 8 સુધી રાખેલ છે. તો જસદણ શહેર તેમજ આસપાસના વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં પરિવાર સાથે અચૂક સમયસર પધારી કથા રસપાન કરવા અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্ববিদ্যালয়ত নামভৰ্তিৰ মাচুল বৃদ্ধি কৰাক লৈ মৰাণ মহাবিদ্যালয়ৰ সন্মুখত ছাত্ৰ- ছাত্ৰীৰ প্ৰতিবাদ
বিশ্ববিদ্যালয়ত নামভৰ্তিৰ মাচুল বৃদ্ধি কৰাক লৈ মৰাণ মহাবিদ্যালয়ৰ সন্মুখত ছাত্ৰ- ছাত্ৰীৰ প্ৰতিবাদ
આઝાદી કા અમૃત મહોત્સવની સ્પર્ધાઓમાં શ્રી પ્રમુખ સ્વામી આશ્રમશાળા ગુમલીના વિદ્યાર્થીઓએ શાળાનું ગૌરવ વધાર્યું..
આઝાદી કા અમૃત મહોત્સવની થીમ આધારિત" હર ઘર તિરંગા" ના કોન્સેપ્ટ સાથે રાજ્ય સરકાર દ્વારા કલા...
UP Flood News: बारिश के बाद Varanasi में रेलवे स्टेशन से BHU तक हर तरफ पानी ही पानी | IMD | Aaj Tak
UP Flood News: बारिश के बाद Varanasi में रेलवे स्टेशन से BHU तक हर तरफ पानी ही पानी | IMD | Aaj Tak
TCS Q4 Results Expectation: आज आएंगे IT दिग्गज के नतीजे, $ आए में 1.6% की बढ़त संभव | Nifty IT
TCS Q4 Results Expectation: आज आएंगे IT दिग्गज के नतीजे, $ आए में 1.6% की बढ़त संभव | Nifty IT
Baramati | बारामती तालुक्यातील दुर्दैवी घटना, विषारी ताडी पिल्याने दोन युवकांचा मृत्यू
Baramati | बारामती तालुक्यातील दुर्दैवी घटना, विषारी ताडी पिल्याने दोन युवकांचा मृत्यू