વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मोघा गावातील मयत झालेल्या नागरिकची अगोदरच्या स्मशानभूमीतच अंत्यविधी करणार उपसरपंच प्रमोद काळोजी
मोघा गावातील मयत झालेल्या नागरिकची अगोदरच्या स्मशानभूमीतच अंत्यविधी करणार उपसरपंच प्रमोद काळोजी
Lok Sabha Election 2024: Karnataka में 'फर्जी वीडियो' और विपक्ष पर बरसे PM Modi | Aaj Tak
Lok Sabha Election 2024: Karnataka में 'फर्जी वीडियो' और विपक्ष पर बरसे PM Modi | Aaj Tak
नरेश मीना थप्पड़कांड, 30 से ज्यादा वाहन फूंके, 14 पुलिसकर्मी और कई ग्रामीण घायल, 60 गिरफ्तार
विधानसभा उप चुनाव के दौरान एसडीएम के थप्पड़ मारने के मामले में नरेश मीणा को पुलिस ने गिरफ्तार कर...