વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
प्रशासनाचा आदेश झुगारत अतिक्रमण ! तळेगाव ढमढेरे येथील प्रकार
शिरूर तालुक्यातील तळेगाव ढमढेरे येथे एक धक्कादायक प्रकार समोर आला आहे, तळेगाव ढमढेरे ...
फोटोग्राफर अपनी सजकता से जिम्मेदारी निभाते हैं- उमा शर्मा
फोटोग्राफर वेलफेयर एसोसिएशन राजस्थान ने 8 राज्यों के फोटोग्राफरों को वर्कशॉप...
વારાહીમાં મોબાઈલની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા
સાંતલપુર તાલુકાના વારાહીમાં ગઠિયો સાડા ત્રણ લાખના મોબાઈલ ચૉરી કરી પલાયન થઈ ગયો હતો ત્યારે વારાહી...