વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Kejriwal Sent Judicial Custody: CM Kejriwal की गिरफ्तारी पर AAP का गंभीर आरोप | Dilip Pandey
CM Kejriwal Sent Judicial Custody: CM Kejriwal की गिरफ्तारी पर AAP का गंभीर आरोप | Dilip Pandey
વડોદરા શહેર જે.પી. રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અકસ્માત કરીને નાસી જનાર ચાલકને શોધી કાઢવામાં આવ્યો
વડોદરા શહેર જે.પી. રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અકસ્માત કરીને નાસી જનાર ચાલકને શોધી કાઢવામાં આવ્યો
નાગરિકોની સલામતી માટે રાજ્ય સરકારનો વધુ એક મહત્વનો નિર્ણય
#buletinindia #gujarat #gandhinagar