વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कांग्रेस पार्टी के नेता राहुल गांधी की चाटुकारिता में जुटे:तरुण चुग
चंडीगढ़,27 दिसंबर:
भाजप के राष्ट्रिय महासचिव तरुण चुग ने कांग्रेस पार्टी के पूर्व अध्यक्ष राहुल...
पुलिस इलेवन ने बीहरसरबरिया को 31 रनों से हराया
अजयगढ:-अजयगढ के युवा शिवा पांडे के द्वारा आयोजित अजयगढ क्रिकेट लीग में खेले गए एक मैच में अजयगढ...
Jawa Yezdi Motorcycles ने Jaipur और Lucknow में शुरू किया Mega Service Camp
Jawa Yezdi Motorcycles देशभर में सर्विस कैंप चला रही है। 2019 और 2020 के बीच निर्मित मोटरसाइकिलें...
ગુજરાત ના વાતાવરણ માં શરૂ થઈ હલચલ...
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. રવિવારે મધ્યરાત્રિની...
મહુવા વી,ટી નગર સોસાયટીમાં રહેતા પ્રૌઢ મહિલાને રખડતા ખુટીયાએ ઈજા પહોંચાડી.
મહુવા વી,ટી નગર સોસાયટીમાં રહેતા પ્રૌઢ મહિલાને રખડતા ખુટીયાએ ઈજા પહોંચાડી.