વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#Banaskantha | આશા વર્કર બહેનો પોતાની માંગણીઓને લઈ ચોક્કસ મુદત સુધી હળતાલ પર | Divyang News
#Banaskantha | આશા વર્કર બહેનો પોતાની માંગણીઓને લઈ ચોક્કસ મુદત સુધી હળતાલ પર | Divyang News
આર્યન મોદીને ન્યાય ક્યારે ?આર્યન મોદીની ગુરુનાનક ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી..
આર્યન મોદીને ન્યાય ક્યારે ?આર્યન મોદીની ગુરુનાનક ચોકમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી..
રાજુલાના ડુંગર સાસરિયે સ્થિત એવી ખાખબાઇ ગામની પરિણીતા ને સાસરિયા વાળાઓ એ માતા-પિતા પાસેથી પૈસા લઇ આવવાનું કહી પત્નીને માર માર્યો ની રાજુલા પોલીસ માં ફરિયાદ
અમરેલી ખાખબાઇની પરિણીતા રાજુલાના ડુંગર ગામે રહે છે સાસરિયાએ શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો...
रत्नागिरीच्या अप्पर पोलिस अधीक्षक जयश्री देसाई यांची बदली; जयश्री गायकवाड नव्या अप्पर अधीक्षक
रत्नागिरी : मुंबईसह राज्यभरात पोलीस उपायुक्त दर्जाच्या १०९ पोलीस अधिकाऱ्यांच्या बदल्यांची यादी...