વઢવાણ પાસે આવેલા 80 ફૂટના રોડ ઉપર અયોધ્યા પાર્ક પાસે આવેલી શાકમાર્કેટ પાસેના એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી 80 વર્ષના વૃદ્ધે છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લેવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ મથકે જાણકારી આપવામાં આવતા વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે આવી અને તપાસ હાથ ધરી રહ્યા છે.ત્યારે આ અંગેની જાણવા મળતી વિગતો અનુસાર વઢવાણ શહેરના 80 ફૂટ રોડ ઉપર આવેલી શાકમાર્કેટ પાસે અયોધ્યા પાર્ક પાસેની શાકમાર્કેટ પાસે આવેલા એક કોમ્પલેક્ષના પાંચમા માળેથી નજમુદ્દીનભાઈ નામના 80 વર્ષના વૃદ્ધાએ કોઈ અગમ્ય કારણોસર કોમ્પલેક્ષના પાંચમા માળેથી મોતની છલાંગ લગાવી અને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે વઢવાણ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાકીદે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે. અને વૃધ્ધની ડેડબોડીને પીએમ માટે સરકારી દવાખાને ખસેડવામાં આવી હોવાનું હાલમાં જાણવા મળે છે. ત્યારે મૃતક ખોજા જ્ઞાતિના હોવાનું પણ હાલમાં જાણવા મળી રહ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सरकारने शेतकऱ्यांना वाऱ्यावर सोडले! जयंत पाटील@india report
सरकारने शेतकऱ्यांना वाऱ्यावर सोडले! जयंत पाटील@india report
'मैं स्त्री शक्ति का आभारी हूं', केरल के त्रिशूर में प्रधानमंत्री नरेन्द्र मोदी का संबोधन
त्रिशूर। प्रधानमंत्री नरेन्द्र मोदी ने बुधवार को केरल के त्रिशूर में एक महिला सम्मेलन की...
Rail Roko Andolan News | पंजाब में 12 मक़ामात पर रोकी जाएगी रेल | Breaking News | Farmers Union
Rail Roko Andolan News | पंजाब में 12 मक़ामात पर रोकी जाएगी रेल | Breaking News | Farmers Union
સાંતલપુર માં સૌ પ્રથમવાર ન્યુ ATM હિટાચી કંપની દ્વારા ચાલુ કરાયું..
સાંતલપુર માં સૌ પ્રથમવાર ન્યુ ATM હિટાચી કંપની દ્વારા ચાલુ કરાયું..