ગુજરાત ટીમ ગબ્બરના સદસ્ય સંજયભાઈ જાદવ તેમજ એડવોકેટ કે એચ ગજેરા અને નયન ભાઈ જોષીને જાણવા મળ્યું છે કે,અમરેલી તાલુકાના ભાણિયા ગામના ખેડૂત ધીરુંભાઈ ટપુભાઈ વાળા ઉં વર્ષ-૩૭નું દીપડાના હુમલાના કારણે ઘાયલ થયેલ છે.આમ આજ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયામાં દીપડાની રંજાડનો બીજો બનાવ બન્યો છે ધીરુભાઈ વાળાને હાલમાં અમરેલી મુકામે સારવાર અર્થે ખસેડાયા છે જેથી ખેડૂતને પોતાના જીવન નિર્વાહ માટે અને ખેતી કામ માટે ગાય અને વાછરડા રાખતા હોય છે અને વાડીમાં રહેવું પડે છે અને દિપડાના જોખમ હોવા છતાં મજબૂરીથી વાડીમાં રહીને પણ જાનના જોખમે ઘર પરિવારનું ગુજરાન કરવા આવું કરવું પડે છે.આવા સંજોગોમાં સરકારની દીપડા સામે રક્ષણ આપવાની જવાબદારી પણ હોય છે.તે યોગ્ય રીતે નિભાવવામાં વન વિભાગ નિષ્ફળ ગયું છે.ભૂતકાળમાં અનેક દીપડાના હુમલામાં લોકો તેમજ પશુઓ દિપડાના શિકાર બન્યા છે.અને દીપડાની કનડગત કાયમી ધોરણે બંધ થાય તે માટે વન વિભાગ દ્વારા હજી સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી જેથી આ બનાવ અંગે વન વિભાગ અને સરકારે આવા પશુ તેમજ માનવ હુમલાના કેસોમાં પૂરતું નાણાંકીય વળતર આપવામાં આવતું નથી અને સામાન્ય નજીવી રકમ આપે છે તેમાં વધારો કરી બજાર ભાવ કિંમત આપવાની જાહેરાત કરવામાં આવે અને ઇજા પામનારને મરણ સમયે પૂરતું અને બજાર ભાવ જેટલું જ વળતર ચૂકવવા ટીમ ગબ્બરની રજુવાત છે અને દીપડાના હુમલાઓ ભવિષ્યમાં ન થાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સહ રજુવાત કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મોંઘવારી બેરોજગારી સામે કોંગ્રેસનું ગુજરાત સાંકેતિક બંધ અંગે જગદીશ ઠાકોરનું જનતાને આહ્વાન.
મોંઘવારી બેરોજગારી સામે કોંગ્રેસનું ગુજરાત સાંકેતિક બંધ અંગે જગદીશ ઠાકોરનું જનતાને આહ્વાન.
अमानगंज नगर के विकास कार्यों की खुली पोल थाना परिसर एवं नई बस स्टैंड में दुकानों के अंदर भरा पानी दुकानदार परेशान
पन्ना जिले के नगर अमानगंज के विकास कार्यों की पोल परत दर परत खुलती नजर आ रही है जहां...
अपनों ने ही मुख्यमंत्री श्री योगी पर किया बड़ा हमला
उत्तर प्रदेश लखनऊ में,अपनों ने ही मुख्यमंत्री श्री योगी पर किया बड़ा हमला। मालूम हो कि उत्तर...
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી અનાજની કીટ વિતરણ
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા દ્વારા પુર અસરગ્રસ્તો ને રૂબરૂ મુલાકાત કરી અનાજની કીટ વિતરણ
श्री संत सेवालाल महाराज यांच्या जयंतीनिमित्त
दिनांक 15 फेब्रुवारी 2023 या दिवशी श्री संत सेवालाल महाराजांची जयंती सर्व शासकीय व निम शासकीय...