બાળ લગ્ન કરવા કે કરાવવા એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ કાયદેસર નો ગુનો છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) હમણાં દાહોદ જિલ્લા માં બાળ લગ્ન થયેલ બાળકો નાં લગ્ન અટકાવવા માં આવેલ ત્યાં તો ફરી બાળ લગ્ન ની માહિતી એક જાગૃત નાગરીક દ્વારા ચાઇલ્ડ લાઈન 1098 માં આપવામાં આવેલ. દેવગઢ બારીયા તાલુકાના સાદરા ગામ માં સગીર બાળક નાં લગ્ન તેનાં પિતા અને કુટુંબી જનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી મળતાં .બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદ દ્વારા તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવામાં આવેલ. સાગટાળા પો. સ્ટે. નાં પી. એસ.આઇ. જે.બી.તડવી એ પરિસ્થિત નું સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ ની ટીમ મોકલી બાળ લગ્ન અટકાવવા ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ. નોંધનીય છે કે ઉકત બાળ લગ્ન માં બાળક ની ઉંમર આશરે ૧૪વર્ષ છે બાળક નાં વાલીનું નિવેદન લઈ અને કાયદેસર ની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવા માં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આરભડા સીમ પાસે એક ઈસ્મ પોતાની રિક્ષા બેફિકર ચાલવતો પોલીસ ગુન્હો નોધીયો
આરભડા સીમ પાસે એક ઈસ્મ પોતાની રિક્ષા બેફિકર ચાલવતો પોલીસ ગુન્હો નોધીયો
Loksabha Election 2024: अगर Gandhi खानदान की सरकार होती तो क्या Ram Mandir बनता ?- Smriti Irani
Loksabha Election 2024: अगर Gandhi खानदान की सरकार होती तो क्या Ram Mandir बनता ?- Smriti Irani
Kanhaiya Kumar Vs Manoj Tiwari: कन्हैया कुमार के आने से मनोज तिवारी को मिलेगी कड़ी टक्कर? | Delhi
Kanhaiya Kumar Vs Manoj Tiwari: कन्हैया कुमार के आने से मनोज तिवारी को मिलेगी कड़ी टक्कर? | Delhi
લઠ્ઠાકાંડને લઈને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા
#buletinindia #gujarat #ahmedabad
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને અમારી...