બાળ લગ્ન કરવા કે કરાવવા એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ -૨૦૦૬ મુજબ કાયદેસર નો ગુનો છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) હમણાં દાહોદ જિલ્લા માં બાળ લગ્ન થયેલ બાળકો નાં લગ્ન અટકાવવા માં આવેલ ત્યાં તો ફરી બાળ લગ્ન ની માહિતી એક જાગૃત નાગરીક દ્વારા ચાઇલ્ડ લાઈન 1098 માં આપવામાં આવેલ. દેવગઢ બારીયા તાલુકાના સાદરા ગામ માં સગીર બાળક નાં લગ્ન તેનાં પિતા અને કુટુંબી જનો દ્વારા અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે તેવી માહિતી મળતાં .બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી દાહોદ દ્વારા તાત્કાલિક સાગટાળા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવામાં આવેલ. સાગટાળા પો. સ્ટે. નાં પી. એસ.આઇ. જે.બી.તડવી એ પરિસ્થિત નું સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ નાં અધિકારીઓ અને કર્મચારીઓ તથા પોલીસ ની ટીમ મોકલી બાળ લગ્ન અટકાવવા ની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ. નોંધનીય છે કે ઉકત બાળ લગ્ન માં બાળક ની ઉંમર આશરે ૧૪વર્ષ છે બાળક નાં વાલીનું નિવેદન લઈ અને કાયદેસર ની પ્રક્રિયા પૂર્ણ કરી બાળ લગ્ન અટકાવવા માં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  પુના મધર ઇન્ડિયા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલવાડાની ટીમ વિજેતા. 
 
                      મહુવા તાલુકાના પુના ગામે તા.07.03.2023 ના રોજ ધુળેટી કપનું આયોજન મધર ઇન્ડિયા કમિટીના સભ્યો દ્વારા...
                  
   प. रे. प्रेस विज्ञप्ति क्र. 2022/08                                                                                   मुंबई, 2 अगस्त, 2022 
 
पश्चिम रेलवे द्वारा छह जोड़ी ट्रेनें बहाल   
 
                      यात्रियों की सुविधा के लिए पश्चिम रेलवे द्वारा 6 जोड़ी ट्रेनों को अर्थात बांद्रा टर्मिनस-भुज...
                  
   બનાસકાંઠામાં દારૂની હેરાફેરીનો વિડીયો આવ્યો સામે@live24newsgujarat 
 
                      બનાસકાંઠામાં દારૂની હેરાફેરીનો વિડીયો આવ્યો સામે@live24newsgujarat
 
Live 24 News Gujarat...
                  
   જામનગર SOG પોલીસે શક પડતી મિલ્કત  તરીકે 17,070 કિલો ચોખાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા. 
 
                      જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચનાથી જામનગર જીલ્લામાં અસામાજીક પ્રવૃતિઓ અટકાવવા...
                  
   महात्मा गांधी एवं लाल बहादुर शास्त्री की जयंती झाड़ू लगाकर जयंती मनाई केशोरायपाटन 
 
                      महात्मा गांधी एवं लाल बहादुर शास्त्री की जयंती झाड़ू लगाकर
जयंती मनाई
केशोरायपाटन
भारतीय ...
                  
   
  
  
  
  